________________
૨૨૩
રોગીમાં કફ વાયુની પ્રધાનતાના કારણે રોગ થયો એટલે રોગ સર્જ છે એવું તારણ કાઢી ન શકાય. માતૃત્વ સ્વાભાવિક –
ખરી રીતે, જગતભરમાં માતૃત્વ સ્વાભાવિક છે. તેના દાખલા તરીકે પૃથ્વીના છેવો એકંદ્રિય હોવા છતાં ફળને પોષણ આપે છે. વાયુ (વાયનસ) માતા રૂપે પિતાનાં અંગને ફેલાવી શકે છે. કીડી પિતાનાં બચ્ચાં માટે કણ ભેગાં કરે છે. મધમાખી ફૂલોમાં રસ લાવી પિતાનાં ઈડા પાસે મૂકે છે. વાછરડું જોતાં જ “ગા” પારસો મૂકે છે. આમ હોય તો જીવમાત્ર માટે ત્યાગ ભરી વહાલ સ્વાભાવિક છે. હિંદુ ધર્મો એનું નામ પ્રેમ આપ્યું. આમ એક પિતાનાં સંતાનમાં બધુ એક સરખું હોય એ સ્વાભાવિક છે.
પણ, એ સ્વભાવના બે ભાગ પડે છે (૧) સેવાળ જેવી વનસ્પતિ સ્ત્રીકેશર કે પુંકેશરના યોગ વિના વધે છે, તેમ જટાધારી એટલે કે માનસિક-ભાવનામય જગત છે. (૨) બીજે સ્વભાવ, સ્થૂળ જગતને સનેષ લેનારૂં માતૃત્વ. બીજાની ઇચ્છા લગ્નની હેય છતાં સંયોગથી મનને દબાવવું પડે તે કામવાસનાના સતાવે અને તેવું માનસ છટકીને ગાંડું થાય. જેમ પિશાબની હાજતમાં માણસ સૂવે તો સ્વપ્નમાં પણ તે આવે એ રીતે વૈધવ્ય, વિધુરતા કે દીક્ષા સ્વચ્છાથી ન હોઈને બળાત્કારે આવે તો તેમાં વિકૃતિ થવાને સંભવ ખરે એટલે કે માનસજગતમાં ભાવના ઉત્પન્ન થતાં દીક્ષા લેવાય તે સ્વાભાવિક છે પણ બીજાને ગૃહસ્થાશ્રમ સ્વાભાવિક ગણાય.
એક છું; ને બહુ થાઉં !” એ વૃત્તિ સહજ છે પણ સ્થૂળબીજ કરતાં વિચાર બીજ વધે તેમ છે તે સાધુ, અને સ્થળ સંતાન વધે તેવું ઈએ તે ગૃહસ્થ. વાત્સલ્ય ભાવનાને વિકાસ થાય સાધુઓના કારણે, કારણ કે તેઓ ઊંચે જાય એટલે જગત-વ્યાપક બને. પરમ દેખતાં માતરસ વધતો જાય,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com