SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૯ ક્રાંતિનું કામ તે એ કે ઈશારે કરે અને ચાલે; માર્ગદશકથી ચાલે. બાકી ભાર ઉપાડયા કરે છે તે રાહતનું કામ બને. હિંદુમુસ્લિમોને સંગઠન ન થયું એટલે નેતાઓ તેમને ખોટે ભાગે દેરી ગયા. વાલીઓ-વિદ્યાર્થીઓનું સંયુક્ત સંગઠન નથી એટલે નઈ તાલીમનું કામ પગભર થતું નથી. ભલે આપણે લેબોરેટરીને ખ્યાલ રાખીએ પણ બીજી બાજુ જોરથી બાળકોને અંગ્રેજી ભણાવવાનું જ કામ મા-બાપ કરે છે. - વિનેબાજીએ સંસ્થાએ જામવા પહેલાં પોતે સન્યાસી મનવાળા હોઈ છોડવાની અને સંગઠનોમાં હિંસાના જોખમની વાતો મૂકી. તેથી મૂળિયાં ઢીલાં પડયાં અને પછી ભૂદાન વ. નો કાર્યક્રમ આપો તેથી જના કાર્યકરો નઠાર થયા કે “વિનોબાજી શું કરી શકવાના હતા!” પરિણામે નવા કાર્યકરો ભૂદાનમાં દાખલ થયા. તેથી ધરતી કાચી રહી અને તેઓ જવાબદારી ઉપાડવા તૈયાર ન થયા. નવું લોહી થીજવા લાગ્યું. વિચારને આચારનું રૂપ આપવા સંધ દ્વારા પ્રયત્ન થયો તે જ વિશ્વ વાત્સલ્ય વિચાર–અનુબંધ વિચારનું તે જ બતાવે છે. કાંતદષ્ટા સાધુ સાધીઓનું અનુસંધાન આ દૃષ્ટિએ આપણા માટે જરૂરી છે. તે મુજબ (૧) ક્રાંતદષ્ટા તેના વિચારો પચવવા તૈયાર રહેવું (૨) વ્રતબદ્ધ રહેવું (૩) લોકોના સરળતા, સુખ અને વિકાસને એની સાથે જોડી, સદ્દવિચારને સત્યશ્રધ્ધા સાથે જોડી, વતબદ્ધતા સાથે સામુદાયિક કાર્યક્રમો તથા રેજના જીવનશકિત આપનારાં સંગઠને રચવાં. આજ મારા મતે સર્વોદય અથવા વિશ્વ વાત્સલ્યની આચાર નક્કાની ભૂમિકા છે. ભારતની સંત પરંપરાના આ સનાતન વિચારોનું આધુનિકીકરણ છે. સંસ્થાઓમાં ખેટું વર્ચસ્વ શ્રી સુંદરલાલ શ્રોફે પિતાને અનુભવ ટાંકતાં કહ્યું – . નીતિનિષ્ઠાવાળાને આજની ધણી ખરી સંસ્થાઓમાં ફાવતું નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034804
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 01 Vishvavatsalya Sarvoday ane Kalyanraj
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Matalia
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy