SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ નવમું : ૧ ૫૫ ચારિત્રવિવાર (૧) અનશન–ઉપવાસ. (૨) ઊરિકા–પ્રમાણ કરતાં ઓછું ખાવું. (૩) વૃત્તિસંક્ષેપ–ખાવાનાં દ્રમાં ઘટાડો કરે અથવા અભિગ્રહ ધારણ કરે. (૪) રસત્યાગ–ઘી, દૂધ, દહીં, તેલ, ગેળ ને પકવાન એ છ રસમાંથી બને તેટલાને કે બધાને ત્યાગ કરે. (માંસ, માખણ, મધ અને મદિરા એ ચાર મહાવિકૃતિને સાધુ તથા શ્રાવક ઉપયોગ કરતા નથી.) (૫) કાયકલેશ–ટાઢ, તાપ સહન કરે, ઊઘાડા પગે તથા ઊઘાડા માથે રહેવું, પરીષહ સહન કરવા વગેરે. (૬) સંસીનતા-એકાંતનું સેવન કરવું તથા અપાંગ સંકેચીને રહેવું. (૭) પ્રાયશ્ચિત્ત–થયેલા દેશે અંગે ગુરુદત્ત પ્રાયશ્ચિત્તને સ્વીકાર કરે. (૮) વિનય-દેવ, ગુરુ અને ધર્મને વિનય કરે. (૯) વૈયાવરા-દશ પ્રકારે વૈયાવૃત્ય કરવું કે જેને ઉલ્લેખ ઉપર આવી ગયો છે. (૧૦) સ્વાધ્યાય-વાચના, પૃચ્છના, પરિવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા એ પાંચ પ્રકારને સ્વાધ્યાય કર. (૧૧) ધ્યાન-આર્ત અને રૌદ્રધ્યાન છેડી ધર્મધ્યાન તથા શુકલધ્યાનને અભ્યાસ કર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034795
Book TitleCharitra Vichar - Samyak Charitranu Swarup
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMuktivimal Jain Mohan Granthmala
Publication Year1952
Total Pages85
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy