SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ધમધ-રંથમાળા : ૫૪ : (૫) કુંતા-જુરાતત્તાત્યાનમ-ભીંતના અંતરે સ્ત્રીપુરુષનું યુગલ રહેલું હોય, તેવા સ્થાનમાં રહેવું નહિ. (૬) જુડવા -પૂર્વશીહિસાસ્કૃતિ –સ્ત્રી સાથે પૂર્વ કાળે કરેલી કીડાનું સ્મરણ કરવું નહિ. (૭) gov-gીતામો નમૂ-માદક આહાર વાપરવા નહિ. અર્થાત્ બને તેટલો નીરસ આહાર વાપર. (૮) મરૂમાથાદ્વાર-તમાત્રામો :-નીરસ આહાર પણ પ્રમાણુથી વધારે લે નહિ, વધારે આહારથી ઇકિયે ઉશ્કેરાય છે અને કામવાસના જાગૃત થાય છે. (૯) વિમૂતળારૂ-વિમૂષાપરિવર્તન[–શરીરને શોભાવવા માટેની ટાપટીપને ત્યાગ કરે. જ્ઞાનત્રિક એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્રની ઉપાસના કરવી. બાર પ્રકારના તપ માટે કહ્યું છે કે– “ જાનgmોરિકા, વિસંવેદ્ય રચાશો. कायकिले सो संलीणआ य, बज्झो तवो होइ । पायच्छितं विणओ, वेआवचं तहेव सज्झाओ। झाणं उस्सग्गो वि अ, अभितरओ तवो होइ ॥" (૧) અનશન (૨) ઉનેદરિકા (૩) વૃત્તિસંક્ષેપ (૪) રસત્યાગ (૫) કાયકલેશ અને (૬) સંલીનતા એ બાહ્ય તપ છે અને (૭) પ્રાયશ્ચિત્ત (૮) વિનય (૯) વૈયાવૃત્ય (૧૦) સ્વાધ્યાય (૧૧) ધ્યાન અને (૧૨) કાર્યોત્સર્ગ એ અત્યંતર તપ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034795
Book TitleCharitra Vichar - Samyak Charitranu Swarup
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMuktivimal Jain Mohan Granthmala
Publication Year1952
Total Pages85
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy