________________
': ૨ .
ચારિત્રધર્મ (૨૫) ચારિત્ર ધર્મના પ્રકારે
સમ્યફ ચારિત્રને ઉત્પન્ન કરનારે ધર્મ ચારિત્રધર્મ કહેવાય છે. જે બે પ્રકાર છેઃ (૧) સર્વવિરતિ અને (૨) દેશવિરતિ, તેમાં સર્વવિરતિ એ પાપન્યાપારના સર્વ ત્યાગરૂપ છે અને દેશવિરતિ એ પાપવ્યાપારના દેશ ત્યાગરૂપ છે. (૨૬) પાપવ્યાપાર
“પાપ વ્યાપાર કેને કહેવાય? અને તે કેટલા પ્રકારે થાય છે? એને ઉત્તર એ છે કે-જે વ્યાપાર, પ્રવૃત્તિ કે આચરણથી અવશ્ય કર્મને બંધ થાય તે પાપ-વ્યાપાર કહેવાય, તે અસંખ્ય પ્રકારે થાય છે, પણ વ્યવહારની સરલતા ખાતર શાસ્ત્રકારોએ તેના અઢાર પ્રકારે પાડ્યા છે અને તેમાં પણ મુખ્યતા પહેલા પાંચની જ માની છે, તે આ રીતે – (૧) પ્રાણાતિપાત–હિંસા કરવી તે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com