________________
: ૩૯ :.
ચારિત્રવિચાર नाणं पयासयं सोहओ, तवो संजमो य गुतिकरो। तिण्हं पि समाओगे, मोक्खो जिणसासणे भणिओ।
જ્ઞાન પ્રકાશક છે, સંયમ ગુપ્તિકર છે અને તપ શેાધક છે. એ ત્રણેના સાગથી જ જિનશાસનમાં મિક્ષ કહેલો છે.”
અહીં કોઈને એ પ્રશ્ન થાય કે આગળ તે “જ્ઞાન અને કિયાના સંગથી મુક્તિસુખ કહ્યું અને અહીં જ્ઞાન, સંયમ અને તપથી મોક્ષની પ્રાપ્તિ કહેવામાં આવે છે, તે બેમાં સાચું શું? એને ઉત્તર એ છે કે “સંયમ અને તપ એ ક્રિયારૂપ છે, તેથી બંનેને અર્થ એક જ છે.” - અહીં બીજે પ્રશ્ન એ પણ પૂછવાને સંભવ છે કે “તમનજ્ઞાનવત્રાળ મોક્ષમા ” “ સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યફ ચારિત્ર એ ત્રણ મોક્ષને માર્ગ છે,
એવું સૂત્ર પ્રસિદ્ધ છે અને અહીં તે માત્ર જ્ઞાન અને કિયાના સંગથી જ મેક્ષ કહેવામાં આવે છે, તે તેમાં પૂર્વાપર વિરોધ નથી શું? ” એનું સમાધાન એ છે કે “સમ્યગદર્શન વિનાનું જ્ઞાન એ સમ્યગ જ્ઞાન નથી, તેથી જ્ઞાન શબ્દમાં સમ્યગદર્શન અંતર્ભત છે અને ક્રિયા એ સ્પષ્ટપણે ચારિત્રને જ પર્યાયવાચી શબ્દ છે, તેથી એ બંને વિધારેમાં પૂર્વાપર વિરોધ જેવું કંઈ જ નથી.” (૨૪) એકનું પ્રતિપાદન એ બીજાને નિષેધ નથી.
પાઠક મહાશયાએ એક વાત સ્પષ્ટપણે સમજી લેવાની જરૂર છે કે આર્ય મહર્ષિએ વસ્તુની અનેક બાજુને જોઈને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com