SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ] જ્ઞાતિ-મુકુટમણિ પની સેનેટરીની જમીન શ્રી કરછી દશા ઓશવાળ જૈન જ્ઞાતિને અર્પણ થયેલ. નરશી શેઠની સામાજિક કારકિદી અજોડ હતી. તેમને જમાના અનુસાર સારી કેળવણી પ્રાપ્ત થયેલી, તેમ જ તેઓ મુંબઈના ઉચ ઘરાનાઓના સંપર્કમાં હેઈને પિતાની જ્ઞાતિ ગતિશીલ પરંપરા અપનાવે એ જેવા તેઓ ઘણું મથ્યા અને પ્રતિકિયાવાદી બળે સામે જીવનભર ઝઝૂમ્યા. બાળલગ્ન અને કન્યાવિકય સામે તેમણે પ્રચંડ ઝૂંબેશ ઉપાડેલી, જેમાં તેઓ સફળ થયા. જ્ઞાતિમાં કેળવણી અને સુધારાની હવા ફેલાવવા માટે તેમણે આદરેલે પુરુષાર્થ જ્ઞાતિની તવારીખમાં સુવર્ણ ફરે નેંધાશે. એમના સમયમાં રાજગોર બ્રાહ્મણને વિખ્યાત કેસ ચાલતે હતે જ્ઞાતિબંધુઓની લાગણી એવી હતી કે રાજગેર બ્રાહ્મણ મહાજનવાડીમાં ન જમે. પરંતુ કેટલાક શેઠિયાઓ રાજગોર બ્રાહ્મણના પક્ષકારે હતા, એટલે કેાઈનું કાંઈ ચાલે એવું ન હતું. નરશી શેઠે શેઠિયાઓને પડકાર ફેંક્યો. અને રાજગોર બ્રાહ્મણોને અઘટિત ભાર તેમણે જ્ઞાતિ ઉપરથી કઢાવી નાખે. આ કેસમાં કચ્છી દશા ઓશવાળ જ્ઞાતિ બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. એક શેઠપક્ષ, બીજે મહાજનપક્ષ. શેઠપક્ષના અગ્રેસર હતા શેઠ હરભમ નરશી નાથા. મહાજન-પક્ષના કર્ણધાર બન્યા શેઠ નરશી કેશવજી નાયક. મહાજનપક્ષે ફેકેલા બધા પડકારોમાં શેઠપક્ષ આરોપીના પાંજરામાં મૂકાઈ ગયો! એનું મુખ્ય કારણ હતું નરશી શેઠને અદમ્ય જુસ્સ તદુપરાંત તેઓ અસરકારક વક્તા પણ હતા. જ્ઞાતિને ગ્ય સમજણ આપવાની તથા તેને અમુક વિચાર પર લાવવાની તેમનામાં અદ્દભૂત શક્તિ હતી. બે–ચાર શેઠિયાઓને નિર્ણય એટલે સમગ્ર જ્ઞાતિનો નિર્ણય નહીં એ બુલંદ નારે તેમણે ઉઠાવેલ. જ્ઞાતિ-મહાજનની કાર્યવાહીમાં લોકશાહી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034741
Book TitleAnchalgacchana Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1974
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy