SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રેષ્ઠી લીલાધર પારેખ [ પ ] પાસવીર હતા, જેએ દૃઢતા તથા ધીરજથી સકાર્યાં પાર પાડતા હતા. એ પછી લીલાધર શાહે મધ-મુહૂત નક્કી કરવા એ— ચાર બ્રાહ્મણેાને તેડાવ્યા કન્તુ સૌએ આ કાર્ય માટે માંગજી દવેનું નામ સૂચવ્યું. લીલાધર શાહે પેાતાના જ્યેષ્ઠ પુત્ર રતનજીને મેાકલાવીને વેને તેડાત્યા. વિ. સં. ૧૭૧૨ ના માઘ શુદિ પ ને ગુરુવારે ધનલગ્નનું મુહૂત નક્કી થયું. લીલાધર શાહે દવેને ઘણું દાન આપ્યુ. સંઘ-મુહૂત નક્કી થતાં લીલાધર શાહે યાકેાને દાન આપીને સંઘની તૈયારી આરંભી. ઘરમાં સૌની સાથે વિચારવિમર્શ કરવામાં આવ્યેા. વડીલાના એવા મત હતા કે આવા મેટા કામમાં આપણે આપણી જન્મભૂમિ પાટણને અવગણી શકીએ નહિ. અમદાવાદે ભલે આપણને ધન-પ્રતિષ્ઠાદિ અપાવ્યાં હાય તે પણ વતન–પ્રેમને વિસારી શકાતા નથી. આવા યાદગાર પ્રસંગે પાટણ યાદ આવ્યા વિના રહે? માટે લીલાધર શાહે સ્વયં પાટણ જવુ જોઇએ અને ત્યાંના સંઘને ભાવભયુ" નિમત્રણ આપવું જોઇએ. સૌનેા સમાન મત થતાં લીલાધર શાહે જીવા શાહ સાથે પાટણ જવા પ્રયાણ કર્યું. માંગજી દવેને તેમણે સાથે લીધા. પાટણમાં તેમનું આગમન થતાં ત્યાના સંઘ એકત્રિત થયે।. લીલાધર શાહે ત્યાં બિરાજતા મુનિ ક્રિયાસાગરજીને વાંઢીને તેમના ધર્માંશીષ પ્રાપ્ત કર્યાં. લહુજી શાહ પાટણના સોંઘાચણી હતાં. વીરવ’શના સંઘવી હુંસરાજ આદિ અનેક અગ્રેસરાનાં નામેાની લાંખી સૂચિ રાસકારે આપી છે. પાટણના સમસ્ત સંઘને ખેાળા પાથરીને લીલાધર શાહે સંઘમાં પધારવા માટે નિમંત્રણ આપ્યું. એમની વિનંતીથી પાટણના સંઘ હર્ષિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034741
Book TitleAnchalgacchana Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1974
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy