SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ] અનેક તીર્થોદ્ધારક, મંત્રી-ખાંધવ cr સૂરિ દ્વારા રચિત “ કલ્યાણસાગરસૂરિ રાસ ” માં પણ પ્રચુર પ્રમાણમાં છે. ઉક્ત રાસ લાલવશના વહીવંચા સુંદરરૂપજી કૃત “ વસ્તુ માન પ્રબંધ ” તથા ચારણ કવિ મેરૂજી રચિત કવિત્તોને આધારે રચાયા છે એમ તેની પ્રશસ્તિમાં કહેવાયું છે. આ બેઉ ગ્રન્થકાર શ્રી શત્રુંજયના ઉક્ત સંઘ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા અલબત્ત, આ બધી કૃતિઓની મૂળ પ્રતા આજે તે અલભ્ય છે. જૈન સંધમાં જે મહાન શ્રેષ્ઠીવર્ષો થઇ ગયા છે તેમાં વદ્ધમાન શાહ અને પદ્મસિંહ શાહનું નામ પણ છે. તેઓ પેાતાનાં સુકૃત્યોથી જૈનસંઘના ઇતિહાસમાં અજરામર કીર્તિ ઉપાર્જન કરી ગયા છે. તેમણે નિર્માણ કરેલાં ધ સ્થાપત્યેા આજે પણ એમની સુવાસ ફેલાવી રહ્યાં છે. જામનગરની વિકાસકૂચમાં તેમણે મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યેા હતા. ભૂચરમોરીના ભીષણ યુદ્ધ પછી તારાજ થયેલા જામનગરને ફરી ઊભું' કરવાના યશ તેમને જ જાય છે. યુધ્ધાત્તર કાળમાં એમને રાજ્યના દીવાનપદે સ્થાપવામાં આવેલા અને તેમણે પેાતાની ભૂમિકા અસરકારક રીતે ખજાવેલી. આ રીતે રાજકીય ઇતિહાસમાં પણ tr એમનુ નામ આવે જ છે. નવાનગરને તાબે કરીને મુસલમાન શાસકાએ તેને ઈસ્લામાબાદ નામ આપ્યું. ઈસ્લામાબાદમાંથી જામનગરને “ છેટી કાશી ”તુ બિરુદ્ઘ અપાવવાનું શ્રેય વર્ષોંમાન શાહ અને પસિહ શાહને જાય છે એમ કહેવામાં જરા પણ અતિશયેાક્તિ નથી. આવા નરશાāા આપણને ફરી ફરી મળેા એજ અભ્યર્થના. अस्तु Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ADOS - www.umaragyanbhandar.com
SR No.034741
Book TitleAnchalgacchana Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1974
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy