SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪] અનેક તીર્થોદ્ધારક, મંત્રી બાંધવ કામ અપૂર્ણ રહેલું તેને પાર પાડવા તેમણે પિતાના વચટ ભાઈ ચાંપશી શાહને બે લાખ મુદ્રિકાઓ પાઠવી, પરંતુ ભાવિ ભાવના ગથી તે કાર્ય પૂર્ણ થઈ શક્યું નહિ. આ જિનાલયના કાયમી નિભાવ માટે તેમણે નવ વાડીઓ, ચાર ખેતરે, તથા દુકાનેની શ્રેણું સમર્પિત કરી. વિ. સં. ૧૬૮૫ માં વદ્ધમાન શાહની વિનંતીથી કલ્યાણ સાગરસૂરિ પુનઃ ભદ્રાવતીમાં પધાર્યા. ત્યાં સંઘના આગ્રહથી સૂરિએ પિતાના શિષ્ય અમરસાગરજીને આચાર્યપદે વિભૂષિત કર્યા એમ મેટી પટ્ટાવલીમાં ઉલ્લેખ છે, જે સંધનીય છે. વિ. સં. ૧૬૮૬ ના શ્રાવણ શુદિ ૨ ના દિવસે કમલાદેવી તથા વિ. સં. ૧૬૮૭ ને આ શુદિ પૂનમના દિને નવરંગદેવી શુભ ધ્યાનથી દિવંગત થયાં. એમનાં કારજમાં બને ભાઈઓએ એંસી હજાર મુદ્રિકાઓ ખરચીને નવે જ્ઞાતિના લોકોને વિવિધ પકવાનેથી ભેજન કરાવ્યું. આ બેઉ સન્નારીઓની પ્રેરણાથી ચરિત્રનાયકોએ અનેકવિધ કાર્યો કર્યા. એમની વિદાયથી હવે વદ્ધમાન શાહ અને પદ્મસિંહ શાહને ભાગ્યરવિ નમતી કળામાં પ્રવે. વિ. સં. ૧૬૮૮ માં કલ્યાણસાગરસૂરિ પુનઃ વદ્ધમાનશાહની વિનંતીથી ભદ્રાવતીમાં પધાર્યા અને ત્યાંજ ચાતુર્માસ રહ્યા. એક દિવસે શ્રેષ્ઠીએ નવરંગદેવી પિતાને સ્વર્ગમાં તેડવા આવ્યાં હોવાનું સ્વપ્ન જોયું. સ્વપ્નને સંકેત જાણીને સૂરિએ એમને ધર્મધ્યાનમાં સાવધ રહેવાનું સૂચવ્યું. કાર્તિકી પૂનમની પર્વતિથિ નિમિત્તે વિદ્ધમાન શાહે પૌષધવ્રત લીધું, અને ધર્મમાં લીન થઈને પિતાને નશ્વર દેહ ત્યજી દીધો. છેલ્લી ઘડીએ સૂરિએ એમને ચારે શરણાં સંભળાવ્યાં. પદ્ધસિંહ શાહે વડીલ બંધુની અત્યેષ્ટિ શાનદાર રીતે કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com એ એસી હજારગત થયા. મુનમના દિને લોકોને
SR No.034741
Book TitleAnchalgacchana Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1974
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy