SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ વમાન-પદ્ધસિંહ શાહ [ ૧૧ છે કે પદ્મસિંહ શાહ નિરાશ વદને પાછા આવતા હતા ત્યારે એમને એક જટાધારી ભેગી મળે. પઘસિંહ શાહે તેને કંદેઈની દુકાનેથી મનગમતાં પકવાને આપતાં યેગીએ તેમને ચિત્રાવેલની ચમત્કારિક જડીબુટ્ટી પિતાની જટામાંથી કાઢીને આપી. આ જડીબુટ્ટી એમણે પિતાના ભંડારમાં રાખીને નવા લાખ કેરી તેલી આપી, છતાં એમના ભંડારમાંથી નાણું ઓછું થયું નહિ. નવ લાખ કેરીના થેલાએ ગાડામાં ભરીને હડમત ઠક્કર ચાલ્યો ગયો. આ જયંત્રમાં પિતે ફાવ્યું નહિ એ બીકે તે ધ્રુજતે હતે. વદ્ધમાન શાહ અને પદ્મસિહ શાહની ફજેતી કરીને તેમને રાજાની નજરમાંથી કાઢી નાખવાને એને ઈરાદો હતો પણ હવે તે પિતે જ જયંત્રમાં ફસાઈ ગયો. આ પ્રસંગથી વર્તમાન શાહની વખાર “નવલખા” નામથી પ્રસિદ્ધ થઈ. આજે પણ એ નામથી જ તે ઓળખાય છે. - હવે જામનગરમાં વધુ રહેવું યંગ્ય નથી એમ વિચારીને બેઉ ભાઈઓએ પિતાને માલ-સામાન નાગના બંદર દ્વારા ગુણરીતે ભદ્રાવતી મોકલાવી દીધું. અને મેગ્ય સમયે પોતે પણ કુટુંબ સહિત ગુપચૂપ ત્યાંથી પ્રયાણ કરી ગયા. એમની સાથે રહેલા પાંચેક હજાર ઓશવાળ પણ એમને અનુસરીને જામનગરથી ભદ્રાવતીમાં સ્થળાંતર કરી ગયા. આ બધું એકાએક કેમ થયું એની રાજાએ તપાસ કરી. હડમત ઠકકરના આ પરાક્રમ છે એની જાણ થતાં રાજાએ તેને પોતાની પાસે તેડાવ્યો અને ક્રોધાવેશમાં જ તેનું માથું ધડથી જુદું કરી નાખ્યું. આ રીતે એ કૌભાંડને યથોચિત અંત આવ્યો. રાજાએ પોતાના ખાસ તેને ભદ્રાવતીમાં પાઠવીને બેઉ શ્રેષ્ઠીવર્યોને પુનઃ જામનગરમાં આવવા સંદેશ મોકલ્યો. પરંતુ ચરિત્રનાયકો પાછા આવ્યા નહિ કરછના મહારાવે એમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034741
Book TitleAnchalgacchana Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1974
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy