SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ] અનેક તીર્થોદ્ધારક, મંત્રી–બાંધવા દેવીથી ભારમલ્લ અને જગડુ નામના બે પુત્રે થયા. પદ્મસિંહશાહને કમલાદેવી નામની પત્નીથી શ્રીપાલ, કુરપાલ તથા રણમલ્લ નામના ત્રણ પુત્રે થયા. કમલાદેવીનું પિયરનું નામ સુજાણદેવી હતું. ચરિત્રનાયકના વચટ બંધુ ચાંપશી શાહના અમીશાહ અને તેના રામજી અને ભીમજી એમ પુત્ર હતા. આ હતે એમનો પરિવાર. વદ્ધમાન શાહ અને પદ્મસિંહ શાહ કેટયાધિપતિ કેમ થઈ શક્યા એ સંબંધમાં એમના ચરિત્રકાર તથા પટ્ટાવલીકાર અમરસાગરસૂરિ એક ચમત્કારિક પ્રસંગ નેધે છે, જેને ટૂંક સાર આ પ્રમાણે છે. એક વખતે જટાધારી યોગીનું રૂપ લઈને મહાકાલીદેવી આવી ચડે છે. વિદ્ધમાન શાહ અને પદ્મસિંહ શાહ પ્રભાતે પોતાની ડેલીમાં દાતણ કરે. યેગીએ આશીવાદ આપીને ભોજનની યાચના કરી. બન્ને ભાઈઓએ તેને ઈચ્છિત ભેજન આપ્યું. સંતુષ્ટ થઈને યેગી સિદ્ધરસથી ભરેલું તુંબડું આડસરમાં લટકાવીને અદ્રશ્ય થયા. કેટલાક મહિનાઓ બાદ તુંબડું નીચે મૂકાયેલી તાબાની કડાઈ પર પડયું એટલે સિદ્ધરસના પ્રભાવથી કડાઈ સુવર્ણમય થઈ ગઈ. બન્ને ભાઈઓ એ જોઈને આશ્ચર્યચક્તિ થઈ ગયા. કડાઈમાં રહેલા સિદ્ધરસનું લેપન અન્ય વાસણે પરા કરતાં બધાં વાસણે સુવર્ણમય થઈ ગયાં આ બધાં વાસણે તેમણે ભદ્રાવતી નગરીમાં જઈને વેચ્યાં, જે દ્વારા તેમને એક લાખ કેરી પ્રાપ્ત થઈ. એ પછી તેઓ ત્યાં જ કાયમ વસ્યા અને વ્યાપાર જમાવ્યો. ભદ્રેશ્વર એ સમયે પશ્ચિમ ભાગતનું સમૃદ્ધ બંદર હતું. ભદ્રેશ્વરમાં બને ભાઈઓને વ્યાપારમાં સારી સફળતા મળી ભાગ્યે યારી આપતાં પ્રતિદિન તેઓની સંપત્તિ વધતી ચાલી. બન્નેમાં પદ્મસિંહ ભારે સાહસિક. એને વ્યાપારાશે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034741
Book TitleAnchalgacchana Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1974
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy