SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ અનેક તીદ્ધિારક, મંત્રી–મધવ વ માન–પદ્મસિંહ શાહ વિક્રમના ૧૭ મા શતકમાં કચ્છની ભદ્રાવતી નગરીમાં દેશપરદેશ—ખાસ કરીને ઠેઠ ચીન સાથે વેપાર કરનાર, શ્રી શત્રુંજય તીના વિશાળ સંઘ કાઢનાર, ભવ્ય જિનમ દિા બંધાવનાર, જામનગરના મંત્રી તરીકે ઉચ્ચ રાજકીય કારકિર્દી ધરાવનાર અને અનેક તિર્થોના ઉદ્ધારક તરીકે વહેં માન શાહુ અને પદ્મસિંહ શાહુ એ બેઉ બાંધવાનુ નામ જૈનસંઘની તવારીખમાં ચિરઃ સ્મરણીય રહેશે. પ્રાચીન ગ્રન્થકર્તાઓએ એમને સુપ્રસિદ્ધ-મંત્રી ખાંધવ વસ્તુપાલ-તેજપાલ સાથે સરખાવ્યા છે, જે દ્વારા એમની મહાનતાના દર્શન થઈ શકે છે. ઓસવાળ વંશીય, લાલણગાત્રીય શ્રેષ્ઠી અમરસિંહે પિતા. વૈજયન્તી, અપરનામ લિંગાદેવી માતા. કચ્છ સુથરી નિકટના આરીખાણા ગામમાં એમનેા જન્મ થયા. માતાએ એમના ગર્ભાધાન વખતે સ્વપ્નમાં વૃદ્ધિ પામતી સમુદ્રની ભરતી તથા પદ્મપુષ્પ અનુક્રમે નિહાળ્યાં હાઇને સ્વપ્નાનુસાર એમનાં વમાન અને પરિસ’હુ એવાં નામ રાખવામાં આવેલાં વર્ષો માનના જન્મ વિ. સં. ૧૬૦૬ ના શ્રાવણ શુદિ પ ના દિને તથા પદ્મસિંહના જન્મ વિ સ. ૧૯૧૭ માં થયા. એમના વચટ ભાઈનું નામ ચાંપશી શાહ. તેઓ ચરિત્રનાયકથી દા રહ્યા હોઇને એમના વિશે ઝાઝું જાણી શકાતુ નથી. વદ્ધમાન શાહને વન્નાદેવી નામની પત્નીથી વીરપાલ અને વિજયપાલ નામના બે પુત્રા થયા. દ્વિતીય પત્ની નવરંગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034741
Book TitleAnchalgacchana Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1974
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy