SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ] ચારીવાળા જિનાલયના નિર્માતા તથા દોઢ કળસી અનાજ પ્રતિદિન આપતા હતા. એ વખતે ભીષણ દુષ્કાળ પડેલે. વૃષ્ટિને સર્વથા અભાવ હોવાથી પૃથ્વીએ એક કણ પણ અનાજ આપ્યું નહિ. લૂટ, ભૂખમરે હત્યાઓ, વિશ્વાસઘાત, પરિવારત્યાગ આદિ અનૈતિકતા અને પાપનું સામ્રાજ્ય ચિનગમ પથરાઈ ગયું હતું. આવા વિકટ સમયમાં રાજસી શાહે દાનેશ્વરી જગડું શાહની જેમ અન્નક્ષેત્ર ખેલીને લેકેને જીવનદાન આપ્યું. વિ. સં. ૧૬૮૮ માં ખૂબ વર્ષા થતાં સુકાળ આવ્યા. એ પછી રાજસી શાહે શ્રી શત્રુંજય તીર્થ–સંધ કાઢ્યો. સંઘયાત્રામાં તેમણે પ્રચુર દ્રવ્ય-વ્યય કર્યો. ભેજન, સાકરના પાણીની વ્યવસ્થા કરી. જામનગરમાં આવીને સાતે ક્ષેત્રમાં ઘણું ધન ખરચ્યું. તેઓ સ્નાત્ર મહત્સવો, પૂજાભાવનાએ સવિશેષ કરાવતા. હીરા-રત્ન જડિત આંગી રચાવતા. તથા સત્તરભેદી પૂજા ભણાવતા. યાચકેને સદૈવ દાન દેતા એમના પુત્ર રામુએ શ્રી ગોડી પાર્શ્વનાથજીની યાત્રા નિમિત્તે ભૂમિશયનને નિયમ લીધું હતું, એટલે ત્યાંને સંઘ પણ કાઢ્યો. બધે નિમંત્રણ પાઠવતાં કચ્છ, વાગડ, હાલાર આદિના સંઘે એકત્રિત થયા પાંચસો સેજવાલા સહિત સંઘે પ્રયાણ કર્યું. સંઘમાં રથ, ગાડી, ઊંટ, ઘોડા આદિની સંખ્યા ઘણી હતી. ધૃઆવી, ભાદ્રઅ, કેસી અને બાલામેય, કીકાણ. અંજાર, ધમડકા, ચુખારી, વાવ, લેદ્રાણી, રણની ઘડી. ખારડી, રાણસર થઈને પારકરે પહોંચ્યા. રાણાને ભેટ ધરીને સન્માનિત થયા. પછી શ્રી ગેડીજી તરફ ચાલ્યા. ચૌદ કેસ થરમાં ચાલ્યા. પછી તીર્થસ્થાને પહોંચ્યા. માર્ગમાં દરેક સ્થાને બે શેર ખાંડ અને રૌમ્યમુદ્રિકાની લહાણ કરી. રાજસી શાહ અને રામુએ ભાવપૂર્વક પ્રભુદશન કરી અને સત્તરભેદી પૂજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com એમના પુર નિયમ હતો કચ્છ, વાત છે
SR No.034741
Book TitleAnchalgacchana Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1974
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy