SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રેષ્ઠી રાજસી શાહ નાગડા [ ૧૩ જિનાલય તથા અંચલગચ્છની પૌષધશાળા બનાવી. રાજકોટમાં વાસુદેવ શ્રીકૃષ્ણનું મંદિર બંધાવીને ત્યાં પણ યશ સ્થાપિત કર્યો. આ મંદિર મેરૂશિખર સાથે સ્પર્ધા કરતું હતું. યાદવ વંશી રાજા વિભેજી, રાણુ કનકાવતી, કુંવર જીવણજી, મહિરામણ વગેરેના આગ્રહથી ત્યાં એ કાર્યો થયાં. મયાંતરમાં કાંડાબાણ પાષાણથી શિખરબંધ જિનાલય, તથા પાસે ઉપાશ્રય બનાવ્ય, કાલાવાડમાં આશ્રમ, ઉપાશ્રય આદિ બંધાયાં. માંઢામાં શિખરબંધ જિનાલય બંધાવ્યું અને પંચધાર ભેજનથી ભૂપેન્દ્રને જમાડ્યા. પ્રતિષ્ઠા પ્રસંગે બસ ગઠીઓ શ્રાવક થયા. ત્યાં કાંડાબાણી પાષાણથી પૌષધશાળા પણ બંધાવી. કચ્છ માંઢામાં પણ રાજસી શાહે ચૈત્ય બંધાવીને પિતાને યશ સ્થાપે. જામનગરની ઉત્તર દિશામાં અન્ન-પાની પરબ કરાવી. કચછના માર્ગમાં બેડીતટના સ્થાનમાં પથિકે માટે વિશ્રામગૃહ કરાવ્યું. પાસે હનુમાનની દેરી સ્થાપી. નાગનદીની પૂર્વની બાજુમાં અનેક સ્તંભેયુક્ત એક વિશાળ રે બનાવ્યું, જેની શીતળ છાયામાં લોકો વિશ્રામ લેતા. દેહરીઓના રસ્તામાં મહાદેવનું મંદિર પણ બંધાવ્યું. નદી પર લેકોના સુખ માટે પાંચ દેરી, વિસામા વગેરે પણ બંધાવ્યાં. જામનગરમાં રાજસી શાહે અંચલગચ્છને ઉપાશ્રય બંધાવ્યો સે તાયુક્ત મંત્રીશ્વર વસ્તુપાલની પૌષધશાળા જેવી રાજસી શાહની પૌષધ. શાળા હતી ધારાગિરિની પાસે તથા અન્ય સ્થાનમાં પણ એમણે વખાર સ્થાપી હતી. કાંડાબાણ પાષાણ દ્વારા નિર્મિત સપ્તભૂમિ મંદિર સુશોભિત હતું, જેની રાજસી શાહે વિ. સં. ૧૬૭૫ માં બિંબ પ્રતિષ્ઠા કરાવી. જામસાહેબે એમને ઘણે આદર કર્યો. રાજસી શાહના ભ્રાતૃપુત્ર કર્મસી પણ રાજમાન્ય હતો તેણે શત્રુંજય ઉપર શિખરબંધ જિનાલય બંધાવ્યું. વિ સં. ૧૬૮૭ ના દુષ્કાળમાં રાજસી શાહ ગરીબોને રોટી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034741
Book TitleAnchalgacchana Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1974
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy