SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૪] જહાંગીર બાદશાહના અમાત્ય મૂર્તિસૂરિ આગરામાં પધારેલા. એ વખતને ચમત્કારિક પ્રસંગ પટ્ટાવલીમાં વિસ્તારથી અપાય છે. શ્રેષ્ઠીવર્યોએ પ્રારંભેલા કાર્યમાં વિપ્ન આવ્યું હતું. જિનપ્રાસાદને પાયે ખેદતાં તેમાંથી કેલસે નીકળેલ. આ વિનનું નિવારણ કરવા બેઉ ભાઈઓએ સૂરિને વિનંતી કરી. સૂરિએ ગચ્છાધિષ્ઠાયિકા મહાકાલી દેવીનું સ્મરણ કરીને ઉપાય પૂછો. દેવીએ જણાવ્યું કે તે સ્થાન આગામી કાળમાં નદીના પ્રવાહથી નાશ પામનારું છે. એટલે જિનાલય ન બાંધી શકાય. એ માટે મેં જ કેલસાને સમૂહ તે સ્થાને વિકુવ્યું છે.” ગુરુએ ગ્ય સ્થાન વિશે પૂછતાં દેવીએ શ્રેષ્ઠીવર્યોના નિવાસસ્થાન પાસેની હસ્તિશાળાની ભૂમિનું સૂચન કર્યું. ધર્મમૂર્તિસૂરિએ આ બધે વૃત્તાંત કુરપાલ અને સેનપાલને જણાવ્યું. વિ. સં. ૧૬૬પ ના મહા શુદિ ૩ ના દિવસે સૂચિત સ્થાને સૂરિના ઉપદેશથી મહત્સવપૂર્વક બે જિનાલયે પાયે નાખવામાં આવ્યું. આ પ્રસંગે બને ભાઈઓએ યાચકને ભેજન, વ તથા દ્રવ્ય વગેરેથી સંતુષ્ટ કર્યા, તેમ જ ઘણું ધન ખરચીને સ્વામીવાત્સલ્યાદિ કાર્યો કર્યા. ચાતુર્માસ બાદ બન્ને ભાઈઓએ પિતાને કુટુંબ સહિત સમેતશિખરજીની તીર્થયાત્રા કરી. ધર્મમૂર્તિસૂરિ પણ પોતાના શિષ્ય-પરિવાર સાથે આ તીર્થયાત્રામાં જોડાયા. સંઘપતિઓએ યાચકને દાન આપવામાં, તેમ જ સાધર્મિકેને ઉદ્ધાર કરવામાં પ્રચુર દ્રવ્ય વ્યય કર્યું. ગુરુના ઉપદેશથી એમણે ત્યાં અષ્ટાદ્વિકા મહત્સવ કર્યો અને ત્યાંના પવિત્ર પર્વત પરની જિનપાદુકાએની દેરીઓને જીર્ણોદ્ધાર કરાવ્યું. વિ. સં. ૧૬૬૯ માં બન્ને ભાઈઓએ સમેતશિખરજીને એતિહાસિક તીર્થસંઘ કાઢેલો, જેનું વર્ણન વાચક જસકીર્તિએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034741
Book TitleAnchalgacchana Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1974
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy