SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ] શ્રી ગેડીજીતી—સંસ્થાપક આ રીતે શ્રી ગેડીજીપાર્શ્વનાથના મહા ચમત્કારિક અને પ્રભાવક તીર્થનો આર્વિભાવ થયે. ત્યાંના ઠાકોરે તીર્થને મુંડકાવેરામાંથી મુક્ત રાખ્યું. મેઘાના સંતાને આ જિનાલયની દેખરેખ રાખતા હોવાથી તેઓ ગેઝી–ગોઠી તરીકે ઓળખાયા. આ જિનબિંબની પ્રાચીનતા સંબંધમાં કહેવાય છે કે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે વિ. સં. ૧૨૨૮ માં પાટણમાં થયેલી અંજનશલાકા પ્રસંગે સ્વહસ્તે જે ત્રણ જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી હતી તેમાંનું આ એક બિંબ. અન્ય બે બિંબ છે મહેમદાવાદમાં અને તારંગામાં. પં. નેમવિજ્ય દ્વારા રચિત ગોડીજીપાર્શ્વનાથ સ્તવન” (ઢાળ પંદર, રચના વિ. સં. ૧૮૦૭, ભાદરવા શુદિ ૧૩ ને સોમવારે) માં આ સંબંધમાં આ પ્રમાણે ઉલ્લેખ છે— ધવલ ધીંગ ગેડી ધણી, સહુકો આવે સંગ; મહેમદાવાદ મોટક, તારંગે નવરંગ. વડોદરાના શ્રેષ્ઠી કાનજી વસોએ ઉક્ત પ્રસંગે એ ત્રણેય જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવેલી. કાલાનુકમે ગેડીજીની પ્રતિમા ઝીંઝુવાડાના શેઠ ગોડીદાસના ગૃહચૈત્યમાં પૂજાતી હતી. એકવાર દુકાળ પડવાથી ગેડીદાસ માલવા ગયેલા. ત્યાંથી પાછા ફરતાં માગમાં સિંહ નામના કળીએ એમનું ખૂન કરેલું. આની જાણ થતાં ગેડીદાસના મિત્ર સોઢાજી ઝાલાએ કેળીને મારી નાખે. કહેવાય છે કે ગેડીદાસ મરીને પોતાની શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાને અધિષ્ઠાયક બનીને તેની પૂજાભક્તિ કરવા લાગ્યો. તેના નામ પરથી આ પ્રતિમા ગોડી પાર્શ્વ નાથના નામથી વિખ્યાત થઈ. આ થઈ પ્રતિમાજીના નામાભિકરણની આખ્યાયિકા. કિન્તુ પ્રસ્તુત ચઢાળિયા પરથી તે સ્પષ્ટ થાય છે કે શ્રી ગેડીજીની પ્રતિમાની પ્રતિષ્ઠા અંચલShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com વાડાના શેઠ શીદાસ માલ અને ખૂન કર,
SR No.034741
Book TitleAnchalgacchana Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1974
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy