SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રેષ્ઠીવર્ય હરિયા શાહ પુત્ર નરીઆ, એના આસર અને દેસલ નામે બે ધર્મવંત પુત્ર થયા. આસરના પુત્ર નકીઆના આ પ્રમાણે ચાર પુત્ર થયાઃ (૧) જમીઆ (૨) ભાણ (૩) રાણા અને (૪) પાસડ, જેમાં રાણા રંગીલા અને પાસડ ગુણવાન હતા. જસીઆના પુત્ર હરિયા અને એના પુણ્યવાન એવા ચાર પુત્રે આ પ્રમાણે થયા: (૧) નકસ્યા (૨) કેયા (૩) પદમા અને (૪) સેઢિલ. આ ચાર ભાઈઓને પરિવાર ઘણે વૃદ્ધિ પામે. - ઉક્ત કેયાના આસધર, તેના સેમિગ અને વકિઆ નામે બે પુત્ર થયા. સેમિગના માણિક, પાસદર અને ભેજીઆ નામના અનુક્રમે મહિમાવાન, ભલા અને ઉત્તમ ત્રણ પુત્ર થયા. માણિકના ખેતલ, સામલ, ખિરુ, નમુ અને પંચાયણ નામના રત્ન જેવા પાંચ પુત્ર થયા. ખેતલના આસા, ડેપા, ગોપા અને ડાહ્યા એમ ચાર ભલા પુત્ર હતા, જેમની સૌ સેવા કરતા હતા આસાના રાજુ અને ધીરણ એમ બે ધન્ય પુત્ર થયા. પૂર્વનું પુણ્યને લીધે તેમને અખૂટ સંપત્તિ પ્રાપ્ત થયેલી. તેમાં પુત્ર રાજુ તે સ્વરૂપવાન હતું. તેના લખીઆ અને જેતા નામના બે પુત્રો થયા, જેમણે અનેક પુણ્ય-કાર્યો કર્યા શાહ સેદાગરો અને રાજાઓમાં લખીઆ અને જેતાએ પિતાની કીર્તિ વધારેલી. તેમ જ મહાજનમાં પણ સારાં કાર્યો કરેલાં. લખીઆ શાહને પુત્ર આસપાલ મોટા મનને થયે, જેણે ઘણું ધન ખરચીને સત્કાર્યો કર્યા. રાજાને ભાઈ શાહ ધીરણ ધનાઢ્ય હતું. તેના ગુણવાન એવા ચાર પુત્રે આ પ્રમાણે થયાઃ (૧) મા (૨) પંચાણિયે (૩) ભેજીએ અને (૪) ધન જેઓ રાજદરબારમાં પ્રસિદ્ધ હતા. માલાના મહિને રાજ, વીજલ, સરવાણ એમ ત્રણ પુત્રો થયા. માલાને ભાઈ પંચાણિયે પુણ્યવાન આત્મા હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034741
Book TitleAnchalgacchana Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1974
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy