SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રેષ્ઠી યશેધન ભણશાલી ૧૧ જિનાલય બંધાવ્યું. પટ્ટાવલીકાર ક્ષેત્રપાલ વ્યંતરના ઉપદ્રવને વૃત્તાંત વિસ્તારથી વર્ણવે છે. અંચલગચ્છની મેટી પટ્ટાવલીમાં વર્ણન છે કે અધિષ્ઠાયક વ્યંતરદેવ રાત્રે જિનાલયના પાયાને હાડકાં નાખીને પૂરી દેતો હતો. આ વિક્વનું નિવારણ કરવા યશોધને આર્ય રક્ષિતસૂરિને વિનંતી કરી. ગુરુએ આકર્ષિણ વિદ્યાથી વ્યંતરને પિતાની પાસે તેડાવ્યા અને વિધ્ર કરવાનું પ્રયેાજન પૂછયું. વ્યંતરે સૂરિને કહ્યું કે –“ભગવદ્ ! હું આ ભૂમિનો અધિષ્ઠાતા છું. મને નિવેદ વગેરે આપ્યા વિના જ યશેલને જિનાલયનાં કામને આરંભ કર્યો છે. એના અનાદરથી કપ પામીને મેં વિઘ નાંખ્યું છે.” વ્યંતરની તુષ્ટિ માટે યશેધને નિવેદ આદિ ધર્યું, તેની ચાર હાથવાળી મૂર્તિ સૂચિત જિનમંદિરના દ્વારની ભીંતમાં સ્થાપન કરી, એટલે વ્યંતર પ્રસન્ન થયું. આ રીતે વિન્નનું સૂરિએ નિવારણ કર્યું. જિનાલયના પ્રતિષ્ઠા-મહત્સવમાં યશોધને અનેક સ્થાનેના સંઘેને નિમંત્ર્યા. મેટા આડંબરપૂર્વક પ્રતિષ્ઠાની તૈયારીઓ થઈ. આર્યરક્ષિતસૂરિએ આગમને આધાર ટાંકીને સમજાવ્યું કે પ્રતિષ્ઠા-વિધિ એ સાધુઓનું નહિ પણ શ્રાવકેનું કર્તવ્ય છે. એ સમયમાં સાધુઓ જાતે પ્રતિષ્ઠાદિ કાર્યો કરાવતા હાઈને સૌને આ વાત નવી લાગી. યશેલને આર્યરક્ષિતસૂરિના ઉપદેશથી શ્રી આદિદેવપ્રભુના બિબની પ્રતિષ્ઠાવિધિને પ્રારંભ કરતાં ત્યાં ઉપસ્થિત રહેલા આચાર્યોમાં હલચલ મચી ગઈ “લઘુ શતપદી”માં વર્ણન છે કે આ પ્રતિષ્ઠાવિધિ અટકાવવા કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના ગુરુ દેવચંદ્રસૂરિ, અશાપલ્લી ગચ્છના મલયચંદ્રસૂરિ તથા પિપ્પલગચ્છને શાંતિસૂરિ વગેરે મોટા આચાર્યો જોરશોરથી પિકારવા લાગ્યા કે “આ વળી નવું ડામાડોળ શું ઊભું કરે છે?” આવું ઉગ્ર વાતાવરણ જોઈને પ્રતિષ્ઠા-મહોત્સવમાં ઉપShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034741
Book TitleAnchalgacchana Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1974
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy