SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રેષ્ઠી યશાધન ભણશાલી ભિન્નમાલની પૂર્વ દિશામાં સમરસંઘપાડામાં તેઓ રહેતા હતા. ત્યાંના શ્રી શાંતિનાથ જિનાલયને વહીવટ તેઓ કરતા. ત્યાંના મેટા વેપારીઓમાં એમની ગણના થતી હતી. તેઓ ચાર કરોડના આસામી હતા. એ વખતે ભિન્નમાલમાં ભાણા રાજાનું રાજ્યશાસન હતું. રાજાને અનેક રાણીઓ હતી, પરંતુ તે નિઃસંતાન હોવાથી તેણે ઉપકેશ નગરના વણિક શ્રેણી જયમલ્લની પુત્રી રત્નાબાઈ સાથે લગ્ન કરીને જેનધર્મ અંગીકાર કરે. શ્રેષ્ઠી વિજયજીની બે પત્નીઓ આ પ્રમાણે હતી: (૧) વિજયદે (૨) નાગિલદે. એમની વંશ-પરંપરા આ પ્રમાણે છે પુત્ર અમરા–ભાર્યા દેગી. પુત્ર મના–ભાસમલી, પુત્ર વીરાભાવ રામતી, પુત્ર સહદે–ભા. સુહવદે, ૫૦ ગણપતિ–ભા. પદમાદે, પુકોલ્હા-ભાઇ રૂપાદે, પુર કેશવ-ભા રંધાઈ, પુ મા–ભાસનાઈ, પુ. આંબડ-ભા. ધારૂ, પુ. જાગાભાઇ હીરૂ, પુ. વાસા-ભા૦ વરજૂ, ૫૦ સહસા–ભાઇ સાહવી, પુત્ર વધા–ભા. વરૂ ૫૦ સહદે. ભદ્રગ્રન્થોમાં ઉલ્લેખ છે કે એ અરસામાં ભિન્નમાલની સમૃદ્ધિ પરાકાષ્ટાએ પહોંચેલી. અનેક કટિધ્વજ શ્રેષ્ઠીઓ તેમાં વસતા હતા. તેની જાહોજલાલીથી આકર્ષાઈને વિ.સં. ૧૧૧૧ માં બોડી મુગલ નામના મુસલમાન રાજાએ ભિન્નમાલ પર ચડાઈ કરીને તેને લૂટયું. આ લડાઈમાં અનેક મરાયા અને અનેક નગર છોડીને અન્યત્ર નાસી ગયા. એ ચડાઈ પછી ભિન્નમાલની આબાદી પર પડદો પડી ગયો. ભટ્ટગ્રન્થત બેડી મુગલ કેણુ હતો? ક્યાને રાજા હતો? એની ચડાઈનું રાજકીય મહત્ત્વ શું હતું? ઈત્યાદિ વિશે કશું જ પ્રકાશમાં આવ્યું નથી. માત્ર ભટ્ટોની વહીઓમાંથી જ આ બધું વર્ણન પ્રાપ્ત થાય છે. ભિન્નમાલ વિશે આ બાબત ઘણું જ મહત્ત્વપૂર્ણ ગણાય, પરંતુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034741
Book TitleAnchalgacchana Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1974
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy