SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ અચલગચ્છના પ્રથમ શ્રાવક શ્રેષ્ઠી યોાધન ભણશાલી જૈન શ્વેતામ્બર સંધ જે સ્વરૂપમાં આજે વિદ્યમાન છે એ સ્વરૂપના નિર્માણમાં અ'ચલગચ્છના હિસ્સા ઘણા જ મહત્ત્વપૂર્ણ રહ્યો છે. તેની સ્થાપનાને આજે નવેક શતાબ્દીનાં વહાણાં વાઈ ગયાં, જે દરમિયાન ધર્મદ્યોતનાં અનેક કાર્યા થયાં; સામાજિક તેમ જ સાંસ્કૃતિક ક્ષેત્રે અનેક પિરવતના જોવા મળ્યાં; સાહિત્ય અને કળાના ક્ષેત્રે અભિનવ સિમાચિહ્નો રોપાતાં ગયાં; દેશે રાજકીય ક્ષેત્રે ઉથલપાથલા જોઇ. એ બધી શકવિર્ત ઘટનાએમાં અચલગચ્છનું પ્રદાન પણ મોટું હતું. આ ગચ્છની સતામુખી અને જવલંત કારકિર્દીની યથાચિત નોંધ વિના જૈનસંઘના ઇતિહાસ અપૂણું જ ગણાય. આ ગચ્છના યાતિ ધરાની ધર્મપ્રવૃત્તિ સાથે સમાજ, શિક્ષણ અને સાહિત્યજીવનનાં મુખ્ય ક્ષેત્રોને આવરી લેતાં પરિબળા સલગ્ન હાઇને એની તવારીખ પશ્ચિમ ભારતના સાંસ્કૃતિક ઇતિહાસના વિશિષ્ટ અધ્યાય અને એવી ક્ષમતા ધરાવે છે. ગચ્છની આવી ગૌરવમૂલક યશેાગાથા માટે અચલગચ્છ-પ્રવત્ત`ક તરીકે આરક્ષિત સૂરિજીને જેટલા યશ મળ્યા એટલે જ યશ ગચ્છના સૌ પ્રથમ શ્રાવક તરીકે યશેાધન ભણશાલીને પણ મળી શકે એની કાણુ ના પાડી શકે? આ રક્ષિતસૂરિ અચલગચ્છના આદર્શોના પ્રવર્ત્તનકાર હતા, તેા યશેાધન ભણશાલી એ આદર્શને કાર્યાન્વિત કરનાર શિલ્પી. એક ત્યાગી હતા તેા બીજા કઠ. એમના યુગની અને આકાંક્ષાઓની પૂર્તિરૂપે એમના દ્વારા આવશ્યકતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034741
Book TitleAnchalgacchana Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1974
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy