SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ] કચ્છના તિર્ધર આચાર્ય કઈ અને કેટલી રકમ ક્યાં છે, એ વિશે અક્ષર પણ ઉચ્ચારેલે નહિ. ઉલટાનું બધી જવાબદારીઓ સેંપીને એમણે નિરાંતને દમ લીધેલ ! પાછળથી ક્ષમાનંદજીએ પિશાળમાં છેડો ફેરફાર કર્યો. સૂરિ બે લ્યા કે—“આવડી મટી જગ્યા શા માટે જોઈએ? ઝૂંપડી હોય તોય ચાલે. થોડી જમીન અને સંથારે આટલી જ માણસની સાચી જરૂર. છાશ-રોટલે એ તો કેને નથી મળતો? આ જંજાળ શી?” આમ જીવનની પ્રત્યેક કિયા અને પ્રક્રિયામાં સૂરિજી અણિશુદ્ધ સાદાઈ અને નિસના જીવનભર સાચા પ્રતિનિધિ બની રહ્યા. તેરમે વર્ષે પચીસ દિવસની સામાન્ય માંદગી ભોગવી. તા. ૭-૧૨-૧૯૪૭: વિ. સં. ૨૦૦૪ ના કારતક વદી ૧૦ ને રવિવારે સાંજે ચરિત્રનાયકે પિતાની પિશાળમાં આ ફાની દુનિયામાંથી અંતિમ વિદાય લીધી. સંઘે આ મહાપુરુષની શાનદાર અંત્યેષ્ટિ કરી. એમની ચિર વિદાયથી જૈન સંઘ, ખાસ કરીને સમગ્ર છે અને અંચલગ છે તિર્ધર આચાર્યને ગુમાવ્યા અંચલગચ્છને માટે એમની વિદાય વિસમી બની; કેમ કે જિનેન્દ્રસાગરસૂરિને પાટ આજ દિવસ પર્યત ખાલી જ રહ્યો. અંચલગચ્છની તવારીખમાં આ અભૂતપૂર્વ ઘટના ગણાય, પરંતુ એ હકીકત છે!! જિનેન્દ્રસાગરસૂરિના જન્મ-શતાબ્દીના આ વર્ષમાં આપણે સૌ પ્રાથએ કે કઈ મેઘાવી વિભૂતિ અંચલગચ્છના પાટ પર બિરાજવા શક્તિમાન બને !! — જી - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034741
Book TitleAnchalgacchana Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1974
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy