SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ] સર્વ ગચ્છ-સમદર્શક આદિ મુખ્ય છે, તેમની સાથે આત્મિયભાવે રહેલા. વિભિન્ન ગચ્છના અગ્રેસરે આવી રીતે નેહભાવે તે પછી કડવાશ ક્યાંથી રહે? ઉદયસાગરસૂરિ હમેશાં આવા મિલનના પ્રસંગે ઈચ્છતા અને ગછ વચ્ચેની કડીઓ મજબૂત બને એ જોવા તત્પર રહેતા. તપાગચ્છીય ગવિમલ અને અંચલગચ્છીય દર્શનસાગર એ બેઉ મુનિઓના આગ્રહથી ચરિત્રનાયકે “સ્નાત્ર પંચાશિકા” નામક ગ્રન્થ પિષ શુદિ ૧૫ ને સોમવારે પાલિતાણામાં ઉક્ત સંઘમાં રહીને . સંઘવી કચરા કીકાના પુત્ર તારાચંદે પણ શ્રી શત્રુંજયને તીર્થસંઘ કાલે. તેમાં પણ ચરિત્રનાયક અન્ય ગચ્છના મુનિઓ સાથે તેમાં ઉપસ્થિત રહેલા. ઉદયસાગરસૂરિના ઉપદેશથી તારાચંદે ગિરિરાજ ઉપર શિખરબંધ જિનાલય બંધાવેલું. વિ. સં. ૧૮૨૧ ના માગશર શુદિ ૭ ને સોમવારે કચરા કાકાએ શ્રી ગેડીજીને તીર્થસંઘ કાઢેલે તેમાં પણ અનેક ગાના ધુર ધ સાથે ચરિત્રનાયક ઉપસ્થિત રહેલા ઉપાધ્યાય જ્ઞાનસાગર “તીર્થમાલા’માં નેધે છે કે – શ્રી વિજયાનંદ પટધર પ્રગટ, શ્રી વિજયઉદયસૂરિ રાજ રે; શ્રી ઉદયસાગરસૂરિ અંચલગચ્છને, નાયક સાવિ શિરતાજ રે. સાગરગચ્છપતિ ગુરુ સવાઈ શ્રી પુન્યસાગરસૂરિ રાજ રે; આગમગ૭પતિ સિંહરત્નસૂરિ, એ શ્યારિ હર્ષિત થાય છે. બધાયે ગછના અગ્રેસરો વચ્ચે આવે નેહભાવ ખરેખર, અનુકરણીય છે. ઉદયસાગરસૂરિએ આવું સ્વચ્છ વાતાવરણ સર્જવા સુંદર સહયોગ આપેલે એની પ્રતીતિ આવા અનેક પ્રસંગે દ્વારા મળી રહે છે. પોતે અંચલગચ્છાધિપતિ હોવા છતાં અન્ય ગચ્છના શ્રેષ્ઠ ગ્રન્થની પ્રતિલિપિઓ કરા વવામાં નાનપ અનુભવતા નહિ. તપાગચ્છીય ગુણરત્નસૂરિ કૃત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034741
Book TitleAnchalgacchana Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1974
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy