SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિદ્યાસાગરસૂરિ [ ૯ શ્વર વિમલ સંતાનીય પ્રાગ્વાટ અગ્રેસર શ્રેણી વલ્લભદાસે ગુરુની ભાવપૂર્વક ભક્તિ કરી. તેના પુત્ર માણેકચંદ ગુરુના ઉપદેશથી એ વર્ષે માગસર સુદિ ૫ ના દિને અનેક જિનબિંબની પ્રાણપ્રતિષ્ઠા કરાવી. પાટણના ચાતુર્માસથી ત્યાં અંચલગચ્છને મહિમા ઘણો વિસ્તર્યો. હવે વિદ્યાસાગરસૂરિએ દક્ષિણ ભારતના પિતાના શકવતિ વિહારને પ્રારંભ કર્યો. ચરિત્રનાયકના દાદાગુરુ શ્રી કલ્યાણસાગરસૂરિએ દક્ષિણ ભારતને વિહાર પણ કરે અલબત્ત, એમનો ઉત્તર ભારતને–ખાસ કરીને આગ્રા તરફનો વિહાર ઘણો જ યાદગાર રહેલે. વિદ્યાસાગરસૂરિને ઉત્તર ભારત તરફ વિહરવાનું રહેતું થયેલું, કિન્તુ તેમના દvખણના વિહાર વિશે રાસા-સાહિત્યમાં ઘણું સંગ્રહીત છે. આ વિહારે એમની કીર્તિમાં ઘણું વૃદ્ધિ કરી. દક્ષિણ ભારતમાં વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયની ધર્મપ્રવૃત્તિ એમના પરિરૂ ણામે વૃદ્ધિગત થઈ દક્ષિણ પથના વિહાર દરમિયાન એમની ધાર્મિક પ્રવૃત્તિનું પ્રમુખ કેન્દ્ર જાલના બન્યું. ત્યાં એમનો ઉત્સાહપૂર્વક પ્રવેશત્સવ થે. તેમની ઉપસ્થિતિથી ત્યાંના સંઘમાં જૈનધર્મ પ્રત્યેનો ઉત્સાહ પ્રબળ થયું. તેમના ઉપદેશથી ત્યાં અનેક ધર્મકાર્યો થયાં. અનેક ભવિ છો બાધ પામ્યા, લેકમાં નાસ્તિકપણું દૂર થયું અને જિનશાસનના ઉન્નતિ થઈ. બુરહાનપુરના સંઘની વિનંતીને માન આપીને વિદ્યાસાગરસૂરિ ત્યાં પધાર્યા સંઘે એમનું ઉત્સવપૂર્વક સામૈયું કર્યું. ત્યાં સ્થાનકવાસી સંપ્રદાયનું સારું જોર હતું. ચરિત્રનાયકની પધરામણું થતાં ઢંઢક સાધુ રણછોડ ત્રાષિ બુરહાનપુર છેડીને ચાલ્યા ગયા એમ વિદ્યાસાગરસૂરિ રાસમાં વર્ણન છે. અહીં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034741
Book TitleAnchalgacchana Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1974
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy