SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪] મહારાવ ભારમલજી પ્રતિબોધક સાગર ખસ, મતિયા દેવ , મુ. જ્ઞાનસાગર, ધનસાગર, સ્થાનસાગર, લાવણ્યસાગર, ક્ષેમસાગર, સુંદરસાગર, સુખસાગર, હેમસાગર, સોમસાગર, મતિસાગર, જયસાગર, હર્ષસાગર, ખેમસાગર, મનમેહનસાગર, સમયસાગર, કીર્તિચંદ્ર, ઉભયચંદ્ર, મતિચંદ્ર, સુમતિચંદ્ર, ક્ષમાશેખર, સુવર્ણશેખર, દયાકીર્તિ, વિજયકીર્તિ, દેવમૂર્તિ, માણિક્ય લાભ, રત્નશીલ, મુનિ દેવરાજ, મુનિ લાખા, મુનિ અમી, મુનિ પંડાશ, મુનિ ધનજી, મુનિ ચીકા, મુનિ ઉદયમંદિર, મેઘમુનિ, મુનિ થાનજી, અષિ ન્યાયમેરુ, ઋષિ દેવજી, રષિ કીકા, ત્રાષિ મંગલ, ઋષિ જીવરાજ ઈત્યાદિનાં નામે ઉલ્લેખનીય છે. એ સમયે સાધ્વી-પરિવાર પણ મોટો હતો એમ તત્કા લીન પ્રત–પુષિકાઓના ઉલ્લેખ દ્વારા સૂચિત થાય છે. સાધ્વી વાલ્લાં, સાધ્વી લીલા, સુમતલક્ષ્મી, સહજલક્ષ્મી, સાધ્વી દેમા, પદ્મલક્ષ્મી, વિદ્યાલક્ષ્મી, ગુણશ્રી, વિમલશ્રી, નયશ્રી, રૂપશ્રી, ક્ષીરશ્રી, યશશ્રી, સુવર્ણશ્રી, લક્ષ્મીશ્રી, રતનશ્રી, ઈન્દીરાશ્રી, વગેરે સાધ્વીઓનાં નામ ઉલ્લેખનીય છે. આ શિષ્ય-પરિવારમાં કેટલાક સારા કવિઓ, ગ્રન્થકારે તથા પંડિતે પણ હતા. એમના ગ્રન્થ વિશે જણાવવું અહીં અપ્રસ્તુત છે. તત્કાલીન રાસ-સાહિત્યમાંથી એમના દ્વારા થયેલાં વિવિધ કાર્યોની ઝાંખી મળી રહે છે ચરિત્રનાયકના આધ્યાત્મિક શાસન બાદ આ વિશાળ સાધુ-સાધ્વીઓને સમુદાય અ૫ થતો ગયો અને ગરજીઓની સંખ્યા વધતી ગઈ આ પરિવર્તન પણ નોંધનીય છે. કલ્યાણસાગરસૂરિ સમર્થ પટ્ટધર, પ્રભાવક આચાર્ય ઉપરાંત સારા ગ્રન્થકાર પણ હતા. તેમણે આ પ્રમાણે ગ્રન્થો રસ્થા: – (૧) શાન્તિનાથચરિત્ર, (૨) સુરપ્રિયચરિત્ર, (૩) જિનShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034741
Book TitleAnchalgacchana Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1974
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy