SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાવ ભારમલજી પ્રતિબાધક શત્રુંજયગિરિ ઉપર હીરબાઇએ એક કુંડ પણ બંધાવી આપ્યા. હીરબાઇએ સ ંધ સહિત શત્રુ જયની નવ્વાણું વાર યાત્રા પણ કરેલી. આ વંશમાં અનેક મત્રીએ થયા છે. ૧૦ (૪) ખંભાતના રાજમાન્ય શ્રેષ્ઠી નાગજીએ ત્યાં વિશાળ જિનપ્રાસાદ તથા ગચ્છનાયક ધ મૂર્તિસૂરિને સ્તૂપ કરાવ્યા. તત્કાલીન પ્રમાણગ્રંથામાંથી આ શ્રેણી વિશે ઘણા મહત્ત્વપૂર્ણ ઉલ્લેખેા મળે છે. એસવાળવંશીય શાહ વત્થાના તેએ પુત્ર હતા. (૫) ખંભાતના એસવાળ જ્ઞાતીય, ગેાખરૂ ગેાત્રીય શ્રેષ્ઠી પદ્મસિંહે પ્રતિષ્ઠાદિ કાર્યમાં ઘણું ધન ખરચ્યું. જૈન ઇતિહાસમાં જગત્ શેઠ પ્રસિદ્ધ પુરુષ થઈ ગયા છે તેમના તેઓ પૂર્વજ હતા. વિ. સ. ૧૬૮૩ માં પદ્મસિંહ શાહ અમદાવાદથી ખંભાતમાં આવીને વસ્યા. અને ત્યાં તેમણે કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં પાંચ સ્ફટિકમય ખિંખ પ્રતિષ્ઠિત કર્યાં. સૂરિજીને તેમણે પાંચ સુવર્ણાક્ષરી કલ્પસૂત્રેાની પ્રતા લખાવીને વહેારાવી તેમ જ ચાર મેાતીમય પૂડાએ અણુ કર્યાં. તેમણે શ્રી શત્રુંજયના તી સંઘ પણ કાઢ્યો હતા તથા ગ્રન્થાદ્વારમાં ઘણું ધન ખરચ્યું હતું. તેના પુત્ર અમરદત્તને શાહજહાંએ ‘ રાય ’ની પદવી આપેલી. તેના પુત્ર ઉદયચંદ અને તેના તેહચંદ, જેઓ જગત્શેઠની ઉચ્ચ પદવી પામ્યા. કલ્યાણસાગસૂરિના ઉપદેશથી વિ. સ. ૧૬૮૩ માં જેઠ શુદિ ૬ ને ગુરુવારે પદ્મસિંહ શાહે ખંભાતમાં ઐતિહાસિક પ્રતિષ્ઠા કરાવી હતી. તે સમયના અનેક ઉત્કીણિત લેખા ઉપલબ્ધ થાય છે. અન્ય શ્રેષ્ઠીવર્યાએ પણ એ સમયે જિનબિંબની પ્રતિષ્ઠા કરાવેલી. તેમના મૂર્તિલેખામાં “ પદ્મસિંહ કારિત પ્રત્તિડાયાં ” એવા ઉલ્લેખ હાઇને એ પ્રતિષ્ઠાના ખ્યાલ મળી ,, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034741
Book TitleAnchalgacchana Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1974
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy