SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ કિદ્ધારક, ત્યાગમૂર્તિ ગુરુની પરીક્ષા કરવા માટે આવ્યાં, પરંતુ તેઓ નિશ્ચલ રહ્યા એટલે દેવીએ મૂળ સ્વરૂપ પ્રકટ કરી ગુરુની બ્રહ્મચર્યનિષ્ઠા માટે પ્રસન્નતા વ્યક્ત કરીને તેમને અદશ્ય રૂપ કરનારી તથા આકાશ ગામિની એમ બે વિદ્યાઓ સમર્પિત કરી. એમનું આવું નૈષ્ઠિક બ્રહ્મચર્યવ્રત બધા માટે ઉદાહરણીય બન્યું. ચરિત્રનાયકના ઉપદેશથી ધર્મોદ્યોતનાં અનેક કાર્યો થયાં, જેની સંક્ષિપ્ત નોંધ નિમ્નક્ત છે. જામનગરના સુપ્રસિદ્ધ શ્રેષ્ઠીવર્ય તેજસી નાગડા ગુરુના અનન્ય ભક્ત હતા. તેમના આગ્રહથી ધર્મમૂર્તિસૂરિ જામનગરમાં ઘણું ચોમાસાં રહ્યા છેષ્ઠીવયે તેમના ઉપદેશથી ધર્મકાર્યોમાં અઢળક ધન ખરચ્યું હતું. જામનગરમાં તેમણે શિખરબંધ જિનાલય બંધાવ્યું. આ કાર્યમાં બે લાખ મુદ્રિકાને ખર્ચ થે. વિ. સં. ૧૬૨૪ ના પિષ શુદિ ૮ ના દિને ધર્મમૂર્તિસૂરિના ઉપદેશથી તેમણે જિનાલયની મહત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરાવીને તેમાં મૂલનાયકપદે શ્રી શાંતિનાથ પ્રભુના બિંબને બિરાજિત કર્યું. એ પછી મુસલમાનોના હુમલાને લીધે આ જિનાલય ખંડિત થતાં તેજશી શાહે વિ. સં. ૧૬૪૮ માં જીર્ણોદ્ધાર કરાવીને પુનઃ પ્રતિષ્ઠા કરાવેલી. તેમણે શત્રુંજયનો સંઘ પણ કાઢેલ જેમાં પાંચ લાખ મુદ્રિકાનો ખર્ચ થયેલું. એમના સુપુત્ર રાજસિંહ શાહ નાગડાએ પિતાને પગલે ચાલીને કરડે રૂપીઆ ધર્મ કાર્યોમાં ખરચીને લક્ષ્મીને કૃતાર્થ કરી. આગરાના સંઘાસર શ્રેષ્ઠી રાષભદાસ પણ ધર્મમૂર્તિ સૂરિના પરમ ભક્ત હતા. સમ્રાટ અકબરના તેઓ પ્રીતિપાત્ર હતા એમ તત્કાલીન પ્રમાણગ્રંથે નોંધે છે. તેમના આગ્રહથી ગુરુ આગરામાં કેટલાંક ચાતુર્માસ રહેલા. તેમને ઉત્તર તથા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034741
Book TitleAnchalgacchana Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1974
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy