SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ફાટી નિગ મળે છેબધે શ્રી મેરૂતુંગસૂરિ [ ૧૧ પ્રભાવથી સંઘમાં વિશેષ પ્રકારે ઋદ્ધિ-વૃદ્ધિ થઈ. તેથી અંચલગચ્છમાં તે ત્રણ લોકોનું પઠન-પાઠન નવસ્મરણોમાંના છઠ્ઠીનાં અંતમાં કરવામાં આવે છે. શ્રી અરિકાપલ્લી તીર્થ સાથેના એમના વિશિષ્ટ સંબંધો સૂચવતો બીજે પણ એક ચમત્કારિક પ્રસંગ મળે છે. એક વખતે ત્યાં મહામારીનો ઉપદ્રવ ફાટી નિકળે અનેક લોકો એના ખપ્પરમાં હોમાઈ ગયા. આ અરસામાં ગાનુયેગ મેતુંગસૂરિ પણ ત્યાં પધાર્યા હતા. જૈન જગતમાં “વિક્રૂ–નિવારક” તરીકે સુપ્રસિદ્ધ થયેલા આ તીર્થમાં જ આવા ઉપદ્રવથી લેકે નાસ–ભાગ કરે એ કેવું? એમ વિચારીને મેરુતુંગસૂરિએ સ્વરચિત કાવ્ય ત્યાંના સંઘપતિને આપીને કહ્યું કે તીર્થનાયકની સન્મુખ આ પ્રમાણે સ્તવના કરાવી. આ પ્રમાણે કરતાં ત્યાંથી મરકીને ઉપદ્રવ શાંત થયે. મેરતુંગસૂરિના ઉપદેશથી હજારે જિનબિંબની પ્રતિષ્ઠા થઈ છે, જે અંગેના પ્રમાણે ઉપલબ્ધ ઉત્કીણિત લેખે પૂરા પાડે છે તેમના ઉપદેશથી અનેક જિનાલનું નિર્માણ પણ થયેલું. આ અંગે સંક્ષિપ્ત ઉલ્લેખ પ્રસ્તુત છે –વિછીવાડામાં વેરા પદમશીએ વિ. સં. ૧૪૩૯ માં મુનિસુવ્રતસ્વામીનું જિનાલય, વિ. સં. ૧૪૫૬ માં સિહવાડામાં શ્રીમાલી પાતાશાહે શ્રી આદિનાથ પ્રભુનું જિનાલય, વિ. સં. ૧૪૫૭ માં શ્રીમાલી દેધર શ્રેષ્ઠીએ કુઆરદ્રિ ગામમાં જિનમંદિર તથા પૌષધ શાળા, વિ. સં. ૧૮૬૮ માં શ્રીમાલી સાંગાશાહે સલખણપુરમાં જિનાલય, તેમ જ નાગડા ગેત્રીય મુંજાશાહે શ્રી પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય, શ્રીમાલી પિપા શ્રેષ્ઠીએ પુનાસા ગામમાં શ્રી સંભવનાથ જિનાલય બંધાવ્યાં. આ સર્વ જિનાલયેની પ્રતિષ્ઠા મેરુતુંગસૂરિના ઉપદેશથી થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034741
Book TitleAnchalgacchana Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1974
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy