________________
દીવાદાંડી
જેહાંગીર માણેકજી દેસાઈ [ ઝૂલણા છંદ]. તુજ મહીં હે હરિ ! આશ અમની ભરી,.
વિનવિયે કરગરી, હાથ ઝાલે; તારનારા તમે મારનારા તમે,
ધરણીધર નામ નિજનું ઉજાળો, જ્યાં જુઓ વિશ્વમાં દશ બધી દિશામાં
આમની ચીસના આર્તનાદે જંગના રંગમાં, રૂધિરની ગંગમાં
- જનગણે ન્હાય છે વિખવાદે. સત્ય ને શાંતિની ગત્ય બુરી બહુ
* દુષ્ટના દોવ સૉળે જ ફાવે; દંભનું જોર છે, દઈને દેર છે,
- કળજુગી શેર છે અત્ર હાવે. ધમના મર્મ ને કર્મની શર્મ ગઇ,
ન્યાય તે ક્યાંય અદણ થાયે; લેહયુગ છે જગે, મનમગજ ધગધગે,
વિકલતા રગરગે પિસી જાયે. એ હવે શું થશે? કાલ કેવી જશે .
- હે પ્રભુ! હે પ્રભુ! મોત આપે છે હાય અફસ ઉદ્દષનું જેશ બહુ જ
- સકળ જગમાં સુણે એ વિલાપ. તાપ સંતાપનાં અન્ન ઘનઘોર છે, . . વિજ દુષ્કાળની આંખ ઝબેક ભીષણ સંગ્રામની નોબતે ગડગડે,
- આંધી સામ્રાજ્ય નિજનું જાદાખે! ગાઢ અંધારમાં એક દી બળે,
એ ઉપર આશદમ જગત મારે? દીપક ઝળહળ ઝળે તિમિરને ડારતે,
તે જ તું! તે જ તું 'સહુ વિચારે. આધિ ને વ્યાધિનાં વાદળાં વામતાં
રે પ્રભુ! અવનીએ શાંતિ સ્થાપ! આશમીટ તુજ પરે સૈ જને માંડતા, : *** દાસના દાસનાં પાપ કાપે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com