SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ રાષ્ટ્રભાષાને પ્રશ્ન ભેગીલાલ જ. સાંડેસરા મનુષ્યવાણીની ઉત્પત્તિ એ સંસ્કૃતિના વિકાસનું સર્વપ્રથમ છતાંયે કદાચ સૌથી વધુ ધ્યાનપાત્ર સીમાચિહ્ન ગણાવું જોઈએ, કારણ કે વાણીને વિકાસ થતાં ભાષા વ્યુત્પન્ન થઈ, અને તે માનવસંસ્કારોના વાહનનું સૌથી પ્રબળ અને સ્થાયી એવું સાધન બની. આજે માણસ હજાર પેઢીઓના જ્ઞાનસંસ્કારના વારસાને ભોગવી રહ્યો છે તે પ્રતાપ જે ભાષાને નથી તો બીજા શેનો છે ? જો વાણીનું અસ્તિત્વ ન હોત તે માણસજાતને સંઘજીવન કેળવવાની તક મળી જ ન હોત, તેમ જે ભાષા ન હોત તો માનવજાતને ભૂતકાળ સાથે સંપર્ક સાવ તૂટી ગયે હેત અને સમગ્ર વર્તમાન સાથે સંપર્ક સાધવાનું પણ તેને માટે અશક્ય . બની ગયું હોત. પ્રાચીન પરિભાષામાં કહીએ તે આ નામરૂપાત્મક જગત વાણના પ્રભાવે વડે જ પ્રકાશિત થાય છે. આપણું પૂર્વજે પૈકી અને કેએ વાવતાની સ્તુતિ કરી છે, તે આ જ વસ્તુને અનુલક્ષીને જગતની વિવિધતામાં એકતા પૂરવાનું જે અંતર્ગત–સ્ફટરૂપ સામર્થ્ય મનુષ્યવાણીમાં રહેલું છે તેના પ્રભાવની પ્રશસ્તિારૂપે પરંતુ માનવીને વિવિધતામાં એકતા જોવાનું જેટલું ગમે છે તેટલું જ એક્તામાં વિવિધતા જોવાનું પણ તેને ગમે છે. પ્રાણીમાત્રની પરબ્રહ્મમાં નિવૃત્તિદ્વારા જેમ વિવિધતામાં તે એકતા શોધે છે તેમ વિવિધતામાં એ પરબ્રહ્મની લીલાને સાક્ષાત્કાર કરીને આનંદ પામે સિદ્ધાન્તોના ભેગે માનવીના રક્ષણને મેં પાપ ગયું છે, અને અર્જુનને પણ મેં એ જ ઉપદેશ આપેલે.” એ ઉપદેશ તે અમે જાણીએ છીએ. પણ તે પછી જગતે પ્રગતિ સાધી છે એને આપને ખ્યાલ નથી. જગતથી દૂર રહેવાથી આપના પર પ્રાચીન યુગની પ્રાથમિક તેજભાવના પ્રભુત્વ જમાવી બેઠી છે. એટલે આપ ઉશ્કેરાઓ એ હદે આપના વિષયમાં વિશેષ પૂછવું હું મુલતવી રાખું છું. પણ આપને નથી લાગતું કે અમે આજે જેને પૂજીએ છીએ એવા પ્રાચીન યુગના કેટલાય કહેવાતા પ્રભુઓ કે નરવીરોએ અધર્મ આચરેલા છે છે અને એનાં જ કડવાં ફળ અમે આજે જોગવી રહ્યા છીએ.” થોડાક એવા વીરો કે એમના અધર્મનાં નામ તો આપે ” ઈ મર્મમાં હ “કે જે તેઓ અહીં હોય તે હું તેમની સાથે આપને ભેટે કરાવી દઉં.” પરશુરામ જેવાની સાથે ભેટ કરવાની મારી ઈચ્છા નથી.” મારી નજર સામે પરશુરામની કુહાડી તરી આવી. “ગભરા નહિ.” ઇન્દ્ર હસીને બોલ્યા, “ પરશુરામ અહીં સ્વર્ગમાં પશુ સાથે ન રાખીને નથી ફરતા. એની જરૂર તે અંગત પર હતી. ” તે વાંધો નહિ.” મારા મનમાં જરા હિંમત આવી. [અપૂર્ણ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034630
Book TitleSuvas 1940 02 Pustak 02 Ank 08
Original Sutra AuthorN/A
AuthorSuvas Karyalay
PublisherSuvas Karyalay
Publication Year1940
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Suvas, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy