SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પરિચ્છેદ ] ખુનાવ૧ હાથ લાગ્યા છે. તેમાંયે તેનું વર્ણીન તેા ગણ્યાગાંઠયાં પૃષ્ઠમાંજ સમાપ્ત થઇ જાય તેમ છે; અને તેટલાને પાછું ભિન્ન ભિન્ન રાજવીના નામ તળે વહેંચી નાંખતા આખા દેખાવજ કરી જતા હાય, તેવું દશ્ય ખડું થઇ જવાની ભીતિ ઉત્પન્ન થાય છે. માટે તે સર્વેને હાલ તે। એકત્રિત કરીને રજી કરવાનું યેાગ્ય લાગ્યું છે. અન્ય રાજાઓ જે ચાર પાંચ બનાવા નોંધાયલા નજરે પડયા છે તે આ પ્રમાણે છેઃ (૧) રાજતરંગિણિકારના કહેવા પ્રમાણેજ કાઈક વિક્રમાદિત્યને મંત્રિગુપ્ત નામે આ ત્રણેને અનુક્રમે આપણે ૪૦, ૧૦ અને ૪૦ વર્ષાં અર્પણ કર્યાં છે. અને તેમ કરવાનાં કારણેા તથા દલીલા પ્રથમ પરિચ્છેદે જણાવી ગયા છીએ, એટલે અહીં પાછા તેમાં ઉતરવાની જરૂર જણાતી નથી. પર`તુ અત્રે એટલું જણાવીશું, કે તેમના નામના અનુક્રમમાં ફેરફાર કદાચ હાય ખરા. એટલે કે નં. ૫ નું નામ જે વિક્રમચરિત્ર ઉર્ફે માધવસેન જણાવ્યું છે તેને ખદલે કદાચ નં. ૩ નું નામજ તે હોય અથવા માધ-સૂક્ષ્મા કાશ્મિરવાળા પ્રદેશ ઉપર રાજવહીવટ ચલાવી વસેન નામ નં. ૩ નુંજ હાય અને નં. ૫ વાળો ગયેા છે. (૨) જ. માં. સેં. . એ. સા. પુ. ૯ પૃ. વિક્રમચરિત્ર માધવાદિત્ય કહેવાઇ ગયેા હાય; જો કે ૧૪૨માં જણાવ્યા પ્રમાણે In a Marwari નં. ૩ અને નં. ૫ ના સ્થાન અથવા નામ વિશે manuscript of 121 pages without date, શંકાશીલતા ઉદ્ભવે છે, પરંતુ નં. ૪ માટે તે તે એમાંથી Gardabhila is said to have 84 Samantas એક શંકાને સ્થાન નથી રહેતું; કેમકે વિક્રમાદિત્યની =સમય ને ંધ્યા વિનાની ૧૨૧ પૃષ્ઠોની એક મારવાડી પાછળ ગાદીએ આવનારનું નામ માધવસેન ( પછી હસ્તાિખત પેથીમાં ગ`ભીલને ૮૪ સામંતા હેાવાનું માધવાદિત્ય પણ હાય ) જણાયલુંજ છે; જ્યારે નં. કહેલું છે. (૩) વિક્રમાદિત્યના પુત્ર માધવસેને અરખી ૪ નું નામ તે। આપણે ધર્માદિત્યજ એટલે કે માધવા-સમુદ્રમાંના એક ટાપુના કાઈ રાજાની સુલાચના નામની દિત્ય અને માધવસેનથી તદ્દન ભિન્ન પડી જાય તેવુંજકુંવરી સાથે લગ્ન કર્યું હતું.૮૫ (૪) હિંદના વાયવ્ય ઠરાવ્યું છે. એટલે તેનું સ્થાન તથા નામ નિશ્ચિત લાગે પ્રાંતામાં પેલી જે દંતકથા પ્રચલિત થયેલી હતી કે છે. ઉપરાંત ત્રણેના સમયના આંકમાં પણ ઘેાડાં ઘણાં ધારના રાજાની કુંવરીને ક્રાઇ ગર્દભવેરે પરણાવી વર્ષની હેરફેર રહેવા સંભવ છે, છતાં એટલું નક્કી હતી.૮૧ (પ) તથા જૈન સાહિત્યમાં એમ લખેલ હી શકાય કે નં. ૩ અને નં. ૫ એમ બન્નેના રાજ્યમાલૂમ પડે છે કે,૮૭ તેમના અંતિમ તીર્થંકર શ્રી (૮૧) આ મનાવાનુ વિસ્તૃત વર્ણન આગળ ઉપર લખવામાં આવ્યું છે. (૮૨) આ બધી હકીક્રૃત પ્રથમ પરિચ્છેદે જણાવાઈ ગઈ છે. (૮૩) આ નિયમના આધાર અને રાજવ"શી નામાવળી ગાઢવવામાં અને વખત પુ. ૧ માં આપણે લેવા પડયા છે; મ કેઃ કાશીના રાજીનાગ વશની ७ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૪૯ કાળ, વચલા નં. ૪ કરતાં દીધંકાલીનજ હશે. કેમકે મૈં. ૨ વાળા વિક્રમાદિત્યના રાજ્યકાળ જ્યારે ચાસપણે ૬૦ વર્ષ જેટલે જણાયેાજ છે તેમ તેની પાછળ આવનાર નં. ૩તેા રાજ્યકાળ પણ સંયેાગાનુસાર ઠીકઠીક લાંખેા રાજ્યેા છે તથા તેને નં. રમા પુત્ર હોવાનું પણ જણાવાયું છે; એટલે પેલા નિયમાનુસાર૮૩ કલ્પના કરવી રહે છે કે નં. જતેા શાસનકાળ અલ્પ સમયીજ હાવા જોઇએ. આ પ્રમાણે ત્રણેનાં સ્થાન, નામ તથા સમય ખાતમાં પરસ્પર સ્થિતિ વિશેની સંભાવના જાણી લેવી. હવે તેમના સંબંધમાં જાયલા બનાવાની પર્યાલે!ચના કરીએ. વત્સદેશના શતાનિકની અવ'તિના ચ'ડપ્રથોતની ઇ. જી. તે નિયમ પ્રમાણે જાણવા. (૮૪) ઉપરમાં પૃ. ૪૧ જી. (૮૫) ઉપરમાં પૃ. ૫ જુએ. (૮૬) ઉપરમાં પૃ. ૮ જુએ. (૮૭) પરિશિષ્ટ પર્વ જીએ. www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy