________________
તૃતીય પરિચ્છેદ ]
ધર્મ તથા ચારિત્ર્ય
૪૭
શકાય તેવા કહી નજ શકાય`. પણ તેના વડીલબંધુ શકાર વિક્રમાદિત્યના રાજ્યકાળ દરમ્યાન, રાજ્યના એક મહાન સ્તંભરૂપ તે ગણાતા હતા. અને અમુક
અથવા રાજરાજેશ્વરનું નામ હિંદીપ્રાનાં અંતઃકરણમાં ધર કરી ન રહ્યું? પણ એકલા આ રાજવીનું નામજ તેમણે હ્રદયમાં ધારી રાખ્યું (?) તેનું કારણ ઉપર જણાવ્યા પ્રમાણે, સર્વ પ્રકારે તેણે પ્રજાનાં દિલ રંજનસંજોગામાં, તેને રાજ્યની કુલ લગામ પણ સાચવવી કરીને જીતી લીધાં હતાં તેજ છે. તેના મનમાં સાચેા પડયાને મેક્કો ઉભું થયેા હતેા. આટલા દરજ્જે પ્રજાપ્રેમ જાગ્યા હતા અને તેણે તે પ્રેમ એક ભૂપ-પુરાણકારેએ તેને પણ અવંતિપતિની નામાવળીમાં તિની સર્વે શક્તિએ અમલમાં મૂકી, મનુષ્ય તરીકે ગણવાનું મુનાસ” ધર્યું દેખાય છે. તેથી આપણે પણ ખજાવ્યા હતા. ટૂંકમાં કહેવાનું કે હરકેાઇ તેમજ સમૂચિત તે રીતિનું અનુકરણ કરીશું. પ્રકારે, પ્રશ્નપ્રેમ જીતવા તેજ તેના જીવનવહનની૪ ચાવી મની ગઈ હતી.
હકીકત એમ બની હતી કે, રાજા વિક્રમાદિત્યને ન્યાય તાળવા એટલેા બધા પ્રિય લાગતા હતા, કે
જેમ સમ્રાટ પ્રિયદર્શિને
ઉપર તે માત્ર પ્રજાના સામાજિક જીવનની હાડમારીના, તેણે કરેલ ઉકેલ વિશેજ જણાવાયું છે. પણ તેથી એમ નથી સમજવાનું કે પ્રજાસંબંધી અન્ય
ક્ષેત્રી કાર્યોમાં–રાજકીય, આર્થિક કે ધાર્મિક-તેમને જોઇતા હક્કો સંતેાષવા, જાળવવા કે વૃદ્ધિ કરી આપવા તરફ તે દુર્લક્ષ રાખતા હતા અથવા બેપરવા બતાવતા હતા. તેમ બનવા પામ્યુંજ નથી. ઉલટું, પેાતાની બુદ્ધિ પહાંચી, તે પ્રમાણમાં તેણે કાંછને કાંઇ સુધારા
ધર્મ પ્રચાર માટે ભેખ લઇને અમર નામ કર્યું છે, પંડિત ચાણકયજીએ રાજાને બરાબર અમલમાં મૂકવાની ધૂનને પાર પાડી અમરકીર્તિ કરી છે, તેમ આ શકારને પણ ન્યાય ઉતારવા આકાશ પાતાળ એક કરવાની ધૂન લાગી હતી. એટલે જ્યારે ન્યાય છણતાં, કાઈ અટપટા પ્રશ્ન ઉભા થતા ત્યારે, તેના અમલદારાનાજ કથનમાત્રથી સંતેાષ ન પકડતા, પોતે છુપાવેશે અંધાર પીડા એઢી, રાત્રી ચર્ચા
વધારા કર્યાજ કર્યાં હતા. ટૂંકમાં ઉપર જણાવ્યાનીહાળવાને ઉતરી પડતા; અને અનેક ગુહ્ય ખાતમી મેળવતો. પેાતાના તે નિયમાનુસાર, એકદા એવાજ પ્રસંગ ઉભા થયા હોવાથી૬ તેને રાજપાટની બહાર અમુક સમય સુધી જવાની જરૂરીઆત લાગી હતી. અને તેટલા વખત સુધી રાજ્યને સારાયે કારભાર પોતાના વિશ્વાસુ લઘુભ્રાતા ભર્તૃહરીના હાથમાં સોંપ્યા હતા. આ સ્થિતિ કેટલા વખત ચાલુ રહી હતી તે કહેવાને કાઈ સામગ્રી આપણી પાસે નથી.
પ્રમાણે, તે એક આદર્શ રાજવી અને નરપુંગવ તરીકેનું જીવન જાણી શકયા છે; તેમજ આચારમાં પણ તેણે તે મૂકી બતાવ્યું છે. તેની કીર્તિ જે જળવાઈ રહી છે, તે તેની ઈચ્છાનેા પરિપાક નથી, પણ તેણે આદરેલાં પૂણ્યકર્મનાં બહુમૂલી ક્ળાનું પરિણામ માત્રજ છે, એમ સમજવું.
રાન્ત ભર્તૃહરી પણ પેાતાના વડીલ બંધુની પેઠે
ભ ુરી-ભરથરી : શુકાદિત્ય આ રાજાને અધિકાર સ્વતંત્ર રીતે તેા ગણી
(૭૪) આ આખા પારિગ્રાફજ તેની સાક્ષી રૂપે સમજવા. (૭૫) કવિતામાં, દુહાઓમાં ઇ. લાગીતેામાં તેને ‘રાજા ભરેથરી’ તરીકે ઓળખાવાયા છે. પણ ખરી રીતે તે રાજપદવીએ આવ્યા લાગતા નથી. તેને અને તેના વડીલ બધુ વિક્રમાદિત્યને, એટલી બધી પ્રીતિ હતી કે વિક્રમાદિત્ય રાજપદે હતા અને પાતે ફંટાયા હતેા; છતાં એટલી બધી સત્તા અને હક્ક તે ભેાગવતે હતેા કે, કાણુ રાન્ન ને કાણુ નહીં, તે પારખવું કિઠન થઇ પડતું હતું. તેમજ રાજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
વિક્રમાદિત્ય અવાર નવાર રાજ્યમાંથી ગેરહાજર રહેતા હેવાથી, કુલકુલાં રાન્ન ભરથરીજ મનાતા હતેા. જીએ નીચેની ટીકા નં. ૭૭
(૭૬) આવે પ્રસંગ શું ઉભા થયા હતા તે હજી જણાયું નથી, પણ અતિ મહત્વના હશે એમ સહજ અનુમાન કરી શકાય છે.
(૭) જુએ પૃ. ૪ ટી. ૯ નું ઇંગ્રેજી અવતરણ તથા સરખાવા ઉપરની ટીકા ૭૫.
www.umaragyanbhandar.com