SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતવર્ષ ] ચાવી ખારવેલનું નામ હાથીગુફા લેખ સિવાય, જેન, બૌદ્ધ કે વૈદિક સાહિત્યમાં મળતું નથી તેનું કારણ ૩૪૧-૩ ખારવેલની રાણીઓ વિશેની ચર્ચા ૩૫૧-૨ ખારવેલે ઉત્તરાવસ્થામાં દીક્ષા કે નિવૃત્તિ ધારણ કરી હતી કે કેમ? તેની ચર્ચા ૩૪૯ (૩૪૯) ગર્દભીલ વંશના સમય તથા રાજાની સંખ્યાની ચર્ચા થી આગળ ગદેભીલ રાજાઓ સાથે જાવડશાહ શેઠને સગપણ સંબંધ પર ગભીલના ૮૪ સામંત હોવાનું વિધાન ૪૯, ૫૧ ગાથાસપ્તતાના કર્તા રાજા હાલ શાતકરણી ૩૬ ગુપ્તવંશ અને ચણવંશના એક બે બનાવની બતાવેલી સત્યતા ૧૯૨ ગતમીપુત્ર શાતકરણીએ શક તથા સહરાને સૌરાષ્ટ્ર ભૂમિ ઉપર હરાવ્યા છે તેને મર્મ ૪૧ ગૌતમીપુત્ર શાતકરણીને તેની દાદી રાણુ બળશ્રીએ અવંતિપતિ કહે છે કે દક્ષિણાપથપતિ ૬ ગંધર્વસેન દર્પણરાજાનાં વિવિધ નામોનું સ્વરૂપ ૨, ૨૧ ગાંધર્વસેને અવંતિ ઉપર ચડાઈ લઈ જવાનાં કારણોની તપાસ ૯ દષમેતિક ક્ષત્રપની રાજપૂતાનાના પ્રદેશ ઉપર થયેલ નિમણૂંક ૫૫ મહાક્ષત્રપ ચ9ણે ગર્દભીલવંશનો નાશ કરી અવંતિને કબજે લીધે ૫ ચાવડાવંશી તથા અણહિલપટ્ટનપતિ સોલંકીવંશી ભૂપાળના ધર્મસંબંધી થોડીક ચર્ચા (૪૪) ચટ્ટણના સિક્કાની એક વિશિષ્ટતાને ઉલેખ (૨) ચષણ પ્રજાને શક માની લેવાથી થયેલ ગૂંચવણ ૬૭ ચ9ણે અવંતિ મેળવ્યાને સમય ૬ ચષણ સંબંધી વિદ્વાની માન્યતા (૯૧) ચણવંશને કુશનવંશી કહેવાય છે? જુઓ કુશાન શબ્દ). ચષ્ટપ્રજા જેનધમાં છે એમ શિલાલેખ અને સિક્કાના પુરાવાથી વિદ્વાનો બંધાતે મત ૧૦૪-૧૦૫ ચ9ણને કેટલેક ઠેકાણે અમે હૂણ ઠરાવ્યો છે તેમાં કર જોઇ સુધારો (૧૨) ચષ્ઠણ તે કુશાનપ્રજાને નબીરે છે તે માટેની દલીલો ૧૨૨ ચકણ, કુશાન અને હૃણપ્રજાના મૂળ પ્રદેશની સમજ (જુઓ કુશાન શબ્દ) ચષણ અને કુશાન એક કે ભિન્ન ? ૧૬૧ ચષણને મહાક્ષત્રપ પદે ચડાવવામાં આવ્યો છે તેનું વર્ણન ૧૧૪-૫ ચષણ સંવતની આદિ, નહપાણ, કનિષ્ક, અને મેઝીઝથી સંભવે કે (વિદ્વાની માન્યતા છે)? ૧૮૪ ચBણ સંવતના સમયનો નિર્ણય-૧૮૫થી આગળ, ૧૮૯ ચ9ણવંશી રાજાની વંશાવળી (૧૯૧) ચષણના બિરુદની પ્રાપ્તિને ઇતિહાસ ૧૯૪થી ૧૯૬ ચ9ણ શકની આદિ ૧૦૩થી કદાચ એક બે વર્ષ આઘીપાછી પણ હેઈ શકે તેનાં કારણે ૧૯૩ ચીનાઈપ્રજા સાથે કુશાને લેહસંબંધ (જુઓ કુશાન શબ્દ) ચીનાઈ સરદાર સાથે કનિષ્ક યુદ્ધ કરી પિતાના પિતાને થયેલ અપમાનનો વાળેલ બદલે ૧૫૦ ચીનાઈ સરદારને સૂબે કડફસીઝ પહેલે તે તેની ટૂંક હકીકત ૧૪૩-૧૫૦ ચણણ પિતે મહાક્ષત્રપ પદે હેવા છતાં સિક્કા નથી પડાવ્યા તેનું કારણ (૧૯૫) ચ9ણને ધર્મ જૈન છે એમ શિલાલેખી પુરાવાનું વર્ણન ૨૧૬થી આગળ ચષણ સંવતને કરાવેલ સમય બરાબર છે તેના અનેક ઐતિહાસિક પુરાવા ર૨૦થી ૨૨૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy