________________
ચાવી
[ પ્રાચીન ચષણ અને નહપાણની સરખામણી ૧૯૮થી ૨૦૨, ૨૧૦ ચેદિદેશના ત્રણ વિભાગની સમજૂતિ તથા ઈતિહાસ ૨૩૧ ચેદિદેશની સીમા અને રાજધાની વિશેની હકીકત ૨૩૪ ચેદિદશના ત્રણ વિભાગમાંથી, બીજે જે તદન અંધારામાં છે તેની કેટલીક હકીકત ૨૩૬ ચાલને અગ્નિકુલીય રાજપૂતની ચાર શાખામાં ગણાય કે (જુઓ અગ્નિકુલીય શબ્દ) ચંદ્રગુપ્ત મિા સાંચી પ્રદેશમાં ૪૦ હજારનું દાન આપી દીપક પ્રગટાવવાની કરેલી ગોઠવણ ૨૧૮ ચંદ્રગુપ્ત અને વક્રગ્રીવના રોમાંચક સમાગમને ઈતિહાસ (જુઓ વક્રીવ) જેનરાજા વલ્લભી ધ્રુવસેન, અને તેને સમય ૮૭ (૮૭) પુષ્કપુર અને કનિષ્કપુરની સ્થાપનાના સમયને વિચાર ૧૬૩ જયદામનનું ગાદીપણું સંભવે છે કે કેમ તેની ચર્ચા ૧૮૭ (૧૮૭) ૨૦૬–૭ (૨૬-૭) ૨૦૮, (૨૦૦૯) લિમિટીઅસ અને ખારવેલ સમકાલીન છે કે? (જુઓ ખારવેલ) તક્ષિલાના લેખમાં ૭૮ ના આંક વિશે સર જોન મારશલનું મંતવ્ય ૭૬ (૭૬) દલીલ નં. ૧૦ તક્ષિલા કુશનવંશીઓએ ક્યારે લીધું તેની ચર્ચા. ૧૯૨ તુશાર અને કુશાનના સંબંધ વિશે (જુઓ કુશાન શબ્દ) શિકલગ શબ્દની ભિન્ન ભિન્ન સમયની વ્યાખ્યા તથા સ્વરૂપ ૩૪૫-૭ લિંગ પ્રજા (બર્માની)ની ઉત્પત્તિ વિશે થોડીક માહિતી ૩૫૯ (૩૫૯) નહપાણુ અને ચકણની સરખામણું (જુઓ ચછણ) નાસિક શિલાલેખ જે રાણી બળશ્રીએ કોતરાવેલ છે તેની હકીકતનું સમજાવેલ મહત્વ ૪૧ નંદવંશી અને શિશુનાગવંશી રાજાઓના સિક્કાઓમાં દેખાતો ફેર (૪૦) પતંજલી મહાશયે “અરૂણ થવનઃ શાકેત” વાક્ય વાપર્યું છે તેનું અર્થસૂચન ૨૯૫ પરદેશી આક્રમણકારોમાંથી સૌથી પ્રથમ સંવત્સર કેને વપરાતે થયો હતો તેનાં દષ્ટાંતે. ૬૨ તથા ટીકા પરિહાર અને પ્રતિહાર વંશની ભિન્નતા ૯૩ (૯૩) પુષ્યમિત્ર અને ખારવેલ સમકાલીન ગણાવ્યા છે પણ તેમ નથી (જુએ ખારવેલ) પુષ્યમિત્રને મગધપતિ કહેવાય છે? તે મુદ્દાની તપાસ ૨૫૬ (૨૫૬), ૨૫૭થી ૫૯ તથા ટીકાઓ, ૨૬,
૨૯૪-૫
પુષ્યમિત્ર તે બૃહસ્પતિમિત્ર હેઈ ન શકે (જુએ ખારવેલ શબ્દ) પૈઠણનગર અને શતવહન વંશના શકની સ્થાપના વચ્ચે સંબંધ છે કે? ૧૦૭ પંજાબ ઉપર ઈ. સ. પૂ. ૫૭ થી ઈ. સ. ૫૫ સુધી=૧૧૦ વર્ષના ગાળામાં સત્તા કોની? ૫૦ રાણી બળશ્રોએ પોતાના પૌત્ર ગૌતમીપુત્રને, અવંતિપતિ કહે છે કે દક્ષિણપથપતિ? ૬ રાણી બળીએ કે તરાવેલ શિલાલેખનું સમજાવેલ મહત્ત્વ ૪૧ બાહીક અને બક્ષદેશનાં સ્થાન વિશે ૧૨૨ બદ્ધ સંવતને લાભ ભારતીય પ્રજાને વિશેષ મળ્યો નથી તેનું કારણ ૬૦ બદ્ધ અને શક સંવતની લખાણ પદ્ધતિમાં ફેરફાર ૧૦૪ શ્રીભદ્રબાહુ નેપાળમાં હતા ત્યારે કૃતાભ્યાસ માટે મગધના સંઘે પૂલભદ્રજીને મોકલ્યા હતા તે પ્રસંગની
વાસ્તવિકતા ૩૧૦, ૩૧૬ ભમક નહપાણ વિગેરે ક્ષહરાટે તથા શકપ્રજા જેનધમ હતી (૧૮) (૨૦)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com