________________
ચતુર્થ પરિચ્છેદ ] દયેય જુદાં
૩૪૩ વેલ કદાચ જૈનમતાનુયાયી નહીં હોય પરંતુ આજી- તરફ અન્યાયભરેલું પક્ષપાતિપણું બતાવાયું છે વિક મતનો હશે. તેથી તેનું નામ લખાયું નહીં હોય. એમ ન્યાયને ખાતર નોંધવું જ રહે છે. મતલબ પરંતુ વિચાર કરતાં તે મત બીનપાયાદાર હતો. કેમકે કે જૈન ગ્રંથકારોની ચૂપકીદીનું કારણ શોધ્યું . રાજા ખારવેલ એક તે આજીવિક જ ન હોત, અને જડતું નથી. હોયે તો પણ આજીવિકા મતના ઉત્પાદક અને સ્થાપક અમારા એક મદદનીશ શ્રીયુત સંઘવીની સાથે એવા ગોશાળકના નામનો તેમજ જીવનનો પરિચય આ બાબતની ચર્ચા થતાં તે એમ જણાવે છે કે, જેનગ્રંથોમાં કેટલાયે અપાય છે; તો આવા ઉપકા- પૂર્વદેશના પ્રાચીન સમયના કેટલાક જૈનગ્રંથને, રક મહા રાજવીને, વિશેષ નહીં તે કલિંગજીનની વિનાશ થઈ ગયો છે એટલે રાજા ખારવેલના કલિંગમૂર્તિને અંગે લડત ચલાવનાર તરીકે તેમજ સૂત્ર દેશનું વર્ણન મળતું નથી. કેટલેક અંશે અમને આ ગ્રંથોના સંરક્ષક તરીકે તે, જરૂર જ તેનું નામ કથન વ્યાજબી લાગે છે કેમકે તેનો ઉલ્લેખ હાથીજાળવી રાખવાનું આવશ્યક હતું જ; એટલું પણ ગુફાના લેખમાં પણ રાજા ખારવેલે કર્યો તે છે જ.
જ્યારે થયું નથી ત્યારે કહેવું પડશે કે જૈન ગ્રંથકા- છતાં આ વિષય તપાસ તે માંગે છે જ. રોએ રાજા ખારવેલને તેટલે દરજજે ઘોર અન્યાય આ પ્રમાણે રાજા ખારવેલનું જીવન ચરિત્ર લખવા
જ કર્યો છે. જૈન ગ્રંથકારોએ કઈ દિવસ ધર્મષ ની બાબતમાં એક વિષય પરત્વે-ત્રણે ધર્મના સાહિત્ય પષ્યો નથી જ. તેમણે તો ગુણગ્રાહીપણું જ દાખવ્યું ગ્રંથોના લેખકોના આશયો-ભિન્ન ભિન્ન હોવાનું છે ને દાખવવું જોઈતું હતું. એટલે તે નિયમે પણ અત્યારે દેખાય છે. એટલી નોંધ કરીને હવે આ ( આજીવિકા મતનો હોત તો પણ) રાજા ખારવેલ પરિચ્છેદ પુરો કરીશું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com