________________
૩૪
વસ્તુ એક
[ દશમ ખંડ
પિતાની મુસાફરીનાં વર્ણનનાં જે બે પુસ્તકે લખ્યાં કલ્પનાથી આખું પ્રકરણ ગોઠવી રાખ્યું હોય; આ
છે તેમાં આ બાબતને એક અક્ષર વટીક પણ પ્રકારનું અનુમાન હજુ બનવા યોગ્ય કહી શકાશે. લખ્યો નથી. જે તે તીર્થધામ સાથે કોઈને કોઈ (૩) ઉપરાંત એમ પણ કહેવાય કે પુરાણોમાં વૈદિક રીતે બૌદ્ધધર્મને સંબંધ જોડાયલ હેત, તે શું તેને રાજાઓને ઈતિહાસ જ આલેખાય છે અને રાજા ઉલ્લેખ તે બૌદ્ધ યાત્રિકો પોતાનાં પુસ્તકમાં કર્યા વિના ખારવેલ વૈદિક ન હોતે એટલે તેના વંશનું આલેરહેત ખરે કે? સાર એ નીકળે છે કે તે તીર્થ બૌદ્ધ- ખન કરાયું નથી; તે તે પણ વાસ્તવિક નથી; ધર્મનું નહીં હોય જેથી તેણે આ બાબત મૌન કેમકે અવૈદિક એવા મૈિર્ય સમ્રાટે, ૫રદેશી યવન સેવ્યું છે.
આક્રમણકારો, શક પ્રજા ઈ. ઈ. અનેકનાં, રાજકીય બીજી વાત કરીએ વૈદિક ધર્મવાળાની-કે. હિ. કારકીદનાં વૃત્તાંત અને ઇસારાઓ તેમાં કરેલ ઈ. માં લખેલ છે કે ૧ His (Kharvel's) family વંચાય છે તે પછી ખારવેલનાં વંશમાંના કેાઈનુંhas found no place in the dynastic વધારે નહીં તે બે ચાર પંક્તિ જેટલુંયે-તે વૃત્તાંત lists of suzerains which are handed આપવું જોઈતું હતું. છતાં તેમ થયું નથી. તે માટે down to posterity by the Puranas=જે ઉપરમાં જે બીજું અનુમાન દોરાયું છે કે વિગત સમ્રાટેની–રાજકર્તાઓની વંશાવળીઓ પુરાણોમાંથી ઢાંકી રાખવા માટે જ મૅન પકડયું હશે તે કારણ આપણને મળી આવે છે તેમાં ખારવેલના વંશને મજબૂત દેખાય છે. લગતો કાંઈ ઈસાર સુદ્ધાં પણ મળતું નથી. આમ ત્રીજી વાત હવે જૈન ગ્રંથોની લઈએ-વૈદિક અને કરવામાં પુરાણના લેખકનો શે આશય હશે તે દ્ધ મતના સાહિત્ય ગ્રંથમાં કદાચ તેનો ઉલ્લેખ સમજી શકાતું નથી. તે બાબતમાં બે ત્રણ પ્રકારનાં ન હોય તે તો ગનીમત લેખાય અને એમ પણ બચાવ અનુમાન કરી શકાય તેમ છે. (૧) કદાચ કહેવાય કે કરી શકાય કે તેમને જે બાબત લાગતું વળગતું ન પુરાણની રચના ઈ. સ. ની ચોથી સદી બાદ થઈ મનાઈ હોય તેવી-એટલે કે પારકાની–પંચાતમાં શું કામ પડવું છે. તે સમયે જગન્નાથજીના આ મંદિર વિશે કાંઈ જાણવા જોઈએ તેથી તેઓએ ચૂપકી પકડી હેય. પરંતુ
ગ્ય બન્યું નહીં હોય; તેથી તેમાં બેંધ લેવાઈ નહીં જૈનોને તે ઉલટો, આ રાજાને પ્રસંગ એક ગરવ હેય. આ દલીલ કે તેમ નથી, કેમકે મૂળમંદિરને સમાન હતા, જ્યારે તેનાથી અનેક પ્રકારે નાના નાશ તે ઈ. સ. ૩૦૦ની આસપાસ થઈ ગયા હતા અને દુર્લાય કરવાયોગ્ય રાજવીઓનાં વર્ણનો તેમણે એટલે પુરાણોત્પત્તિ સમયે આ હકીકત બધી તાજી ઝીલવાનો પ્રયત્ન સેવ્યો છે ત્યારે આ રાજા છે, જ હેવી જોઈએ. (૨) જયારે બીજું અનુમાન એ કરી તેમનામાં પ્રાતઃસ્મરણીય ગણાય તેવા તેમજ ધર્મોન્નતિ શકાય છે કે, આ મંદિર વૈદિક સંપ્રદાયનું હવે મનાવ- કરનારામાં અગ્રેસર ગણાય એવા રાજા કુમારપાળ અને વામાં તે આવી ગયું છે એટલે રાજા ખારવેલનું કે તેના રાજા સંપ્રતિ જેવાની હરોળમાં મૂકવા યોગ્ય ગણાય પૂર્વ વિ. નું વર્ણન જે લખવામાં આવશે તો તેના તે છે તે શું તેવાનું નામ પણ લેવાનું ભૂલી જવાય ? વિશેષ ઉડાણમાં કોઈને ઉતરવાનું મન થશે અને પરિ. આના જેવું કૃતન બીજું શું ગણાય? ખરેખર છે ણામે સત્ય વસ્તુ જે છે તે બહાર પણ આવી પડશે. પણ તેમજ; કોઈ જાતને ઉત્તર આપી શકાય કે એમ થાય તે નાલેશી જેવું ગણાય. માટે તે વસ્ત બચાવ કરી શકાય તેવું દેખાતું નથી. એક વખત બહુ પ્રકાશ જ ન પામે તે બહેતર ગણાય એવી અમારી એવી માન્યતા બંધાઈ હતી કે, રાજા ખાર
(૯૦) જીઓ રેકર્ડઝ ઓફ ધી વેસ્ટર્ન વર્લ્ડનાં બે પુસ્તકે, જે અગ્રેજી અનુવાદ તરીકે પડયાં છે તે.
(૯૨) જુએ તે પુસ્તક ૫. ૫૩૬,
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com