________________
*tી
*, * , , *
*
*
* -
* * *
Us:
કાકટ
S
-=
::
:
:
:
:
.
Bકસ
::
:
: ૧
::
.
'
Ser
*
. *-: જ
.
-
'
* * ,
. "
.
-
R
,
*.*
.
,
* *
.
*,
ચતુર્થ પરિચ્છેદ
રાજા ખારવેલ (ચાલુ)
હાથીગુંફાના લેખની ચર્ચા ટૂંકસાર–રાજા ખારવેલે કરાવેલ પુસ્તકેદ્વાર સાથેની બતાવી આપેલ દુષ્કાળની સંયુક્તિ
મહાવિજય અને અહંત શબ્દ ઉપર કરેલ વિવેચન-મહાવિજયપ્રાસાદના સ્થાન બાબત ચલાવેલ તપાસ–
જે કલિંગજીનમૂર્તિ માટે, મગધપતિ અને કલિંગપતિ વચ્ચે ત્રણ ત્રણ પેઢીથી ખડાખડી—ખટાખટ ચાલી આવતી હતી તેનું સામાન્ય દૃષ્ટિએ પ્રથમ બતાવેલ મહાભ્યતે મૂતિ વિશે તટસ્થ વિદ્વાનો તેમજ સાંપ્રદાયિક વિવેચકનાં મંતવ્યે ટાંકીને, ઉભા કરેલા સોળેક મુદ્દાઓ– દરેકે દરેક મુદ્દા ઉપર ઐતિહાસિક પરિસ્થિતિ લઈને કરેલ પર્યાચના તથા તે સમસ્તની ગુંથણ–તે થયેલ ગુંથણીમાંથી નિષ્પન્ન થતા સારનું કરેલ ઉચ્ચારણતેમાંથી ઉદ્ભવતાં પરિણામ–તથા તેવા પરિણામ સાથે અન્ય સંગની ઘટનાને મેળ ઉતરે છે કે કેમ તેની લીધેલ બારિક તપાસ
સાત તીર્થધામ વિશેની આપેલી સમજૂતિ (જૈન અને હિંદુઓની દષ્ટિએ)–ભૂતિ વિશેના આવેલ મંતવ્ય ઉપર, સંશોધન ચલાવવા કરેલ વિનંતિ-ધર્મ, સંસ્કૃતિ અને સંસ્કાર વિશે કરેલી થોડીક ચર્ચા-મૂતિ અને મૂર્તિપૂજા વિશેના સમયની સમજ
રાજા ખારવેલનું નામ સાંપ્રદાયિક સાહિત્યમાં, કેમ દૃષ્ટિએ નથી પડતું તે સંબંધી કરેલાં અનુમાને–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com