SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ વતીય પરિછેદ ] અનુવાદની સમજૂતિ ૩૧૩ છે એમ ભાવના રાખવી) તે ત્રણે સ્થિતિનું એક પડતાં કાર્યમાં મૂકવાની તત્પરતા પણ તેણે સેવી છે; સરખું જ ફળ-લાભ છે એમ સમજવું; તે ઉક્તિને એમ જણાવવા પિતાને બધા પ્રકારના મંદિરની ભાવાર્થ તેના આ શબ્દ-દેખતાં, સાંભળતાં અને મરામત કરાવનાર તરીકે પણ લેખવ્યો છે. મતલબ કે, અનુભવતાં–ની સાથે તુલના કરવા માટે રજુ કર્યો છે. એક રાજા પોતે એક ધર્મ પાળતા હોય અને પોતાની (૧૭) સત્તરમી પંકિત–બધા પંથેનો આદર પ્રજ અન્ય ધર્મ પાળતી હોય તે તે બાબત તેણે મનમાં કરનાર, બધા પ્રકારના) મંદિરોની મરામત કરાવનાર જરા પણ લાવવું નહીં. એટલે કે કેવળ નિરપેક્ષાવૃત્તિ--પ્રવૃત્ત ચકવાળા રાજર્ષિવંશ વિનિઃસૃત રાજા ઉદાસીન વૃત્તિ માત્ર ધારણ કરવી-સહિષ્ણુતા દાખવવી ખારવેલ એમ નહીં, પરંતુ જરૂર પડે તો તેમાં હમદર્દી બતાવી, (બ) આ બધા પંથને આદર કરનાર મૂળપાઠ પિતે તેમાં રાઈ છે એ બતાવવા પ્રજાનાં ધર્મસ્થાને હાર-જૂનો છે. પાખંડનો અર્થ વર્તમાન કાળે જ્યાં મરામત માગે ત્યાં રાજધર્મ લેખી તેની મરામત જેમ ઢોંગના રૂપમાં કરાય છે તેમ તે વખતે વપરાતો પણ કરાવી દેવી જોઈએ એવી પોતાની રાજનીતિ નહેતા . પાષા એટલે સ્વમાનિત ધર્મથી અન્ય હતી એમ તેણે સ્પષ્ટપણે જણાવી દીધું છે. મત, એવા સામાન્ય અર્થમાં જ તે વપરાતે દેખાય (બા) પ્રવૃત્તચક્રવાળા રાજર્ષિવંશ વિનિઃસૃત-આ છે; આ અર્થ તેના પિતાના જ શબ્દોથી સિદ્ધ બધા શબ્દોની સમજૂતિ ઉપરમાં ૧૪ મી પંકિતનું કરી આપ્યો છે. તેણે પોતે પસંડ-પૂજક તરીકે વિવેચન કરતાં તથા લેખના પ્રચલિત અર્થ ઉતારતાં પિતાને લેખાવ્યો છે. વિચારે કે જે ઢગ–દંભ કે (જુઓ પૃ. ૨૮,૭૯ તથા ટીકાઓ) જણાવી ગયા છીએ તે આશય તેમાં રહ્યો હોત, તે પોતાને માટે પાછો એટલે વિશેષ વિવેચનની હવે અપેક્ષા રહેતી નથી. પૂજક શબ્દ કદી તે સાથે જોડત ખરે? એટલે સિદ્ધ અહીં આખા લેખની સમજૂતિ પૂરી થાય છે. થાય છે કે, અન્ય ધર્મ એ સામાન્ય અર્થ જ તેણે કર્યો તેમાં જ્યાં બન્યું ત્યાં શબ્દાવ્ય આપી અને વાક્યના છે. વળી સમ્રાટ પ્રિયદશિને પણ ખડકલેમાં તે જ ભાવાર્થ સમજાવી, પ્રચલિત માન્યતાથી કયાં કયાં મુદ્દામાં વાપર્યો છે. આ શબ્દથી પોતે એક રાજા તરીકે અમારે મત જુદો પડે છે તે સર્વ ખાસ દલીલપૂર્વક અને અન્ય ધર્મ વિશે કેવો મત ધરાવે છે તે જાહેર કરે સકારણ બતાવી આપ્યું છે. તે બેમાંથી કયો માર્ગ વધારે છે એટલું જ નહીં, પરંતુ પોતાના વચનને, પ્રસંગ બંધબેસતે ગણાય તે વાચકવર્ગ જેવું રહે છે. (૧) જેમ પાખંડ સારા ૧૫માં વપરાતો અને હાલ અનેક વખત દર્શન દે છે. તેમ જૈન સાહિત્યમાં પણ અનિષ્ટ ૩૫માં વપરાય છે તેમ તે સમયે અનિષ્ટ ગણાતા અનેક વખત વપરાતે દેખાય છે. સર્વ ઠેકાણે તેને અર્થ હોય છતાં અત્યારે ઈષ્ટ ગણાતા હોય તેવા પણ શબ્દ ઇષ્ટ ૧૫માં જ થયો છે. પરંતુ સંસ્કૃત શબ્દકેષમાં કે બૌદ્ધ મળી આવે છે. તેના દષ્ટાંતમાં વાણાંપ્રય’ શબ્દ સાહિત્યમાં તે શબ્દ, મુખના ભાવાર્થમાં વપરાતા હોવાનું કરી શકાશે. સૂચન હોય એવું સમજાય છે. પાખંડના અર્થ માટે ૫ ૨ આ દેવાનાં પ્રિય રાખ, પ્રિયદર્શિનના ખડલેખમાં ૫. ૩૩૫. ટી. નં. ૪૯ જુએ. Yo Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy