SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ [ શમ ખંડ દરખાસ્ત એ છે કે, મૂળ પાઠમાં જે વાન તરિયાલત સત્તેદિ મુરિયાઝ જોર્જિન છે અને જેના અર્થ વિદ્વા ‘પંચાતેર લાખના (ખર્ચથી) મૈાર્યકાળે નાશ પામ્યું છે તેવું' એવા ખેસાર્યાં છે તેને બદલે વનંતરિય સઠિયા તે રાના (મુ) રિયા,૧૦૬=In the one hundred and sixty fifth year of the time of the Mauryan kings=મૌ રાજાના સમયે ૧૬૫ વર્ષે; આ પ્રમાણે તેની સૂચના થઈ છે. એટલે કે ૧૬૫મું વર્ષ તેમણે માર્ય સંવતનું ગણ્યું છે અને તે સમયે રાજા ખારવેલે ઉપર પ્રમાણે પુસ્તકાહારનું કાર્ય કરી બતાવ્યું છે. પશુ હવે જ્યારે રાજા ખારવેલના સમયજ મૈાર્ય વંશની ઉત્પત્તિ થયા પહેલાંના મનાય છે સાઠ વર્ષે=૯૮+૧૩+૬૦=મ. સ. ૧૭૧ વર્ષે માર્ય રાજ્યકાળે અંગને અથવા જૈનશાસ્ત્રમાં જેતે પૂર્વ માએ વશ્વ સત્ત શત સ: માયાન નિ=કહેવાય છે૧૦૭ તે આગમગ્રંથાને જે હ્રાસ થવાને છે તેના પુનરૂદ્ધારની વાત તેમણે કરી છે. વાત યથાર્થ પણ છે. કેમકે મ. સ. ૧૭૦ માં મહાન જૈનાચાર્ય શ્રીભદ્રબાહુસ્વામી જેએ અંતિમ શ્રુતવળી કહેવાય છે તેમનું મરણ થયું છે તથા ચંદ્રગુપ્ત સમ્રાટ દીક્ષા લઈને તેમની સાથે દક્ષિણ હિંદમાં મહીસુર રાજ્યે શ્રવણખેલગેાલના સ્થાન પાસેના પર્વત ઉપર ધ્યાન ધરતા રહ્યા હતા તે હકીકત સુપ્રસિદ્ધ છે ( જુએ પુ. ૨ માં પૃ. ૧૫૦-૧ ની હકીકત ) આ સમયે શ્રી ભદ્રબાહુના પટ્ટધર સ્ફૂલિભદ્રજીએ ૦૮ પુસ્તકાહાર કર્યા હતા ( જુએ છેં. તેમજ મૈા સંવત જેવી કેાઈ વસ્તુજ મૂળે ખનીજેકૈાખીકૃત કલ્પસૂત્રની આવૃત્તિ. પ્રસ્તાવના પૃ. ૧૧) નથી એ પુરવાર થઈ ગયું છે એટલે તેની ચર્ચામાં ઉતરવાપણું રહેતું નથી. પરંતુ મૂળ પાડતું વાંચન જ તેમણે અન્યથા પ્રકારે સૂચવ્યું છે તેને અર્થ જરૂર આપણે વિચારવા રહે છે. અમારી સૂચના તે માટે એમ છે કે, નૈસરિયને બદલે અનંતત્ત્વ=ત્યાર પછી આવા શબ્દ વાંચવા; એટલે કે, વૈદુર્યરત્નવાળા ચાર થાંભલાએ સ્થાપન કર્યા ત્યાર પછી મૌર્યકાળમાં ઉચ્છેદ પામતાં, ઇત્યાદિ ઇત્યાદિનું વર્ણન જોડી દેવું. આ પ્રમાણે કરવાથી શું અર્થ થાય છે તે સમજી લઇએ. કે સવિસ તે-સતને અર્ચ સા કર્યાં છે તેને ખલે સાઠ વરસ જાતેતે, એટલે કે રાજા ખારવેલે આ લેખની ભિના કાતરાવ્યાબાદ સાઠ વર્ષે; મતલબ કે મ. સં ૯૮ માં તેના રાજ્યાભિષેક છે, તે બાદ તેરમે વર્ષે આ હકીકત બન્યાનું નોંધાયું છે અને તે પછી He (Bhadrabahu) being the last, who knew all the Parvas=ભદ્રબાહુ છેલ્લા હતા કે જેમને પૂર્વાનું જ્ઞાન હતું ) કહેવાને। તાત્પર્ય એ છે કે, મ. સ. ૧૭૦ પછી, શ્રુતજ્ઞાનની ક્ષતિ જખરદસ્ત પ્રમાણમાં થઈ હતી અને થવાની હતી તેનું ભવિષ્ય તે। શ્રી મહાવીરે ભાખ્યુંજ હતું; તેમ ઉત્તરાત્તર તેમની પાટે આવતા સર્વે આચાર્યાં જણાવતા પણ રહ્યા હતા; એટલે ખારવેલ જેવા ચુસ્ત જૈનધર્મીથી તે વાત અંધારામાં રહી જાય તે તા બનવા જોગ હતું જ નહિ. પરંતુ મવિતવ્યતા તરીકે જે વસ્તુ બનવાનૌજ છે તેને અટકાવી શકાય તેમ નથીજ; માટે ધૈર્ય ધારી રાખવું અને wait & seeના નિયમ પ્રમાણે વસ્તુસ્થિતિ બન્યા કરે તે જોયા કરવું, એજ ઉપાય રહે છે. એટલે અંહી વોઇિનને અર્થ નાશ પામેલું એમ હાથીણુંફાના લેખના (૧૦૬) ઉપરમાં ત્રીને વિકલ્પ (ત) રિચ હારે એ પ્રારે જે અમે સૂચન્યા છે તે અત્રે સરખાવો (ઉપરની ટી. નં. ૧૦૪). (૧૦૭) નુએ ઉપરની ટી. ન. ૧૦રનું વિવેચન તથા પૃ. ૩૦૯ ઉપર ચોથા વિક્લ્પનું વર્ણન, (૧૦૮) જૈન ગ્રંથેામાં જે એવી હકીકત છે કે શ્રી ભદ્રખાતુ જ્યારે નેપાળમાં હતા ત્યારેં પાટલિપુત્રના શ્રીસંધની આજ્ઞાથી સ્થૂલીભદ્રજી શ્રી ભદ્રબાહુ પાસે શાસ્ત્ર શીખવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ગયા હતા, તે પ્રસ ંગ પ્રથમ ખન્યા છે. તે સમયે શ્રીભદ્રબાહુની હયાતી હતી. તે પછી ચદ્રગુપ્તને દીક્ષા દેવાઈ છે, પાતે ચંદ્રગુપ્તમુનિ તથા અન્ય શ્રમણે। દક્ષિણમાં ગયા છે. ત્યાં તેમનું સ્વ^ગમન થયું છે. તે બાદ આ પુસ્તકાલ્હાર શ્રી સ્થૂલીભદ્રજીના નેતૃત્વપણામાં થયેા છે, આ સ્થૂલભદ્રજી તે મહાન ઉર્ફે નવમાનના મુખ્ય પ્રધાન શકડાળના મેટા પુત્ર થાય, તેમના સમય માટે જુ પુ. ૧. પુ. ૩૨૯. ટી. ન', ૩૨ તથા ૫, ૩૬૧, www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy