SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ અનુવાદની સમજૂતિ તૃતીય પરિચ્છેદ ] ૩૦૯ નાશ થવા ચાલુ થઈ ગયા છે તેવું (૨) બીજો વિકલ્પ કુરિયન હાઇ સૂચવી શકાય તેમ છે. તેના અર્થ દુષ્કાળનેા સમય એવા થઇ શકે છે. એટલે કે જ્ઞાનને ધારણ કરવા યેાગ્ય જે મરણ શક્તિ હાય છે તે મનુષ્યમાંથી દુષ્કાળના સમયને લીધે, ધીમેધીમે કમી થવા માંડી હતી. એટલે કે તે શક્તિના અમુક પ્રમાણમાં નાશ થવા માંડયા હતા. વળી આગળ જતાં કાળ વ્યતિત થતાં,તેવી શક્તિના તદ્દન અભાવ થઇ જાય જેથી શ્રુત જ્ઞાનની પ્રાપ્તિ જ દુશકય થઈ જાય; માટે અગાઉથી તેનું સંરક્ષણ કરવાનું તેણે મુનાસીખ ધાર્યું હતું. અને ખુદ હાથીચુકાના લેખથી આપણે જાણી ચૂકયા છીએ કે, તે સમયે “નંદરાજાના સમયથી ખારવેલના સમય સુધીના ૪૫ વર્ષના ગાળામાં પણ (જીએ પૃ. ૨૮૮ વાયેલી ચાલી જ આવે છે. એટલે કાઇની અજાણુમાં તે રહી ગઈ હતી તેવું તેા ખનવા યેાગ્ય જ નથી. તેમજ દુષ્કાળના સમયે પૂરતા ખારાક ન મળે એટલે શરીરશક્તિ અને સાથેસાય શ્રુતજ્ઞાનને હૈયામાં-હૃદયમાં રાખી મૂકવાની–સ્મરણુ પટમાં ધારી રાખવાની શક્તિ પણ દિવાસાદિવસ ક્ષતિ૧૦૩ પામતી જાય અને પરિણામે જ્ઞાનનેા અમુક ભાગ લુપ્ત થતા જાય તેમ. કેટલાય લુપ્ત પણ થઈ ગયા હેાય; તે સ્થિતિ સમજી શકાય તેવી છે. તેથી જ તેને પુનરૂદ્ધાર કરવાનું રાજા ખારવેલે યેાગ્ય ધાર્યું છે. (૩) ત્રીજો વિકલ્પ (વૃત) ચિ વાતના સંભવે; પરંતુ તે બહુ સ્વીકાર્ય થઈ પડે તેમ નથી કેમકે મુ શબ્દ કયારના કાતરીજ બતાવાયા છે; જો એકલા ‘રિચાજ ૧૦૪ હાત તે। આ સૂચના નોંધાઈ ચૂકયા છેજ. ઉપરાંત અણુનેાંધ્યા રહી ગયા હાય તે વળી જુદાં જ ( જુએ પુટ નેટ નં. ૫૬ની હકીકત ) તેમ વળી ભદ્રબાહુસ્વામીના એટલે કે છઠ્ઠી પંક્તિના ર્ ના ઉકલનું વર્ણન ) એ દુષ્કાળ તાયાગ્ય થઈ પડત અને તેના અર્થ ‘ અન્ય કાઇ કાળે ’ તેવા આશયવાળા લેવાત. (૪) ચેાથેા વિકલ્પ જુનિય=એટલે પૂર્વને લગતું; જૈનશાસ્ત્રો-સૂત્ર-સિદ્ધાંતના ગ્રંથાને પૂર્વ શબ્દથી ઉલ્લેખાય છે. જેથી અત્ર “પુવિય” કહેતાં ચંદ્રગુપ્ત મૌર્યના–સમયે (મ. સં. ૧૫૬થી ૧૭૦= સ‘પૂર્વ’નું જ્ઞાન જે આગમ ગ્રંથામાં સમાયલું છે તેના નાશ થઈ જતા અટકાવવા માટે, તેણે આ પ્રકારનું પગલું ભર્યું હાય. આ મૌર્યકાળ મુરિયાઇ શબ્દ ઉપર એક અન્ય લેખકે૧૦પ સુધારા સૂચવતાં, પેાતાના વિચાર જણાવ્યા છે તે ધ્યાનમાં લેવા યેાગ્ય હાઈને અત્ર ઉતારીશું તથા તે ઉપર અમારા વિચાર પણ જણાવીશું. તેમની પૂ. ૩૭૧થી ૩૫૭ સુધીના ૧૪ વર્ષના ગાળામાં ) એ મોટા દુષ્કાળ મગધ દેશમાં પડયા છે. (જુએ પુ. ૨માં તેનું વૃત્તાંત વળી જૈન શાસ્ત્રોમાં જણાવાયું છે કે ભદ્રબાહુ સ્વામીના કાળ પછી શ્રુતજ્ઞાનની ક્ષતિ ધીમે ધીમે વધતી જશે. અને આ પ્રકારની ભવિષ્યવાણી આગાહી–ઠેઠ શ્રી મહાવીર ભગવાનના સમયથી જણા જોઈએ, તે તે ઠેઠ મ. સ. ૧૭૦ સુધી એટલે મૌ` ચંદ્ર-અવસર્પિણીકાળમાં દરેક વસ્તુની અવનતિ થાય છે. તે નિયમાનુસાર, વર્ષાતુનું ક્રમી થવું, અનિયમિત થવું અને કાળે કરીને અભાવ પણ થાય; દુષ્કાળ પડે; શરીરને ખેારાકી તથા પાષણતત્ત્વ આછાં મળવાથી, મનુષ્યનાં દેહ, આયુષ્ય, સરીરરચના, સ્મરણશક્તિ તેમ જ મનુષ્યને વરેલી કુદરતી અન્ય બક્ષિસેામાં કેવી રીતે ઉણપ આવતી જાય છે તેનુ વર્ણન ઉપરના ઠેકાણે સમજાવ્યું છે તે સરખાવે. એટલે રાજા ખારવેલે, જે પગલું શ્રુતસંરક્ષણ માટે ભર્યું છે તેમાં તેનુ ડહાપણ તથા ધર્મપ્રેમ જણાઇ આવ્યા વિના રહેશે નહીં. (૧૦૪) જીઓ નીચેની ટીકા નં. ૧૦૬ (૧૦૫) જ, બી. એ. રી. સા. પુ. ૪. ૧૯૧૮ પૃ. ૩૯૫૦ માંના વૃત્તાંત ઉપરના સુધારી ન', ૧૭, ૧. ૨૩પ, ગુપ્તના ગુરૂમહારાજ શ્રી ભદ્રબાહુસ્વામીના સમય સુધી જળવાઈ રહ્યુ છે તેથી તેમને અંતિમ શ્રુતકેવળી કહેવાય છે. (પુ. ૨ પૃ. ૧૫૧ ટી. ન. ૭૦). મતલબ કહેવાની એ છે કે, આ સમયે જોકે શ્રુતજ્ઞાનને અમુક ગણત્રીએ અભાવ થવા માંડયા હતા જ, છતાં ૪૭ વર્ષાં તે એવડો મેટા કાળ નથી, કે જેને ‘ભૂરિય’પદ લગાડી શકાય. પરંતુ એક રક્રયતા તરીકે અત્રે તેનેા વિચાર તેા કરવા જોઇએ, તે કારણથી માત્ર અમે તેની સંભવિતતા સૂચવી છે. (૧૦૩) ઉપરમાં જુઓ ટી. ન. ૫૬ તથા પુ. ૧ પ્રથમ પરિચ્છેદ; ઈ. સ. પૂ. ૫૨૩ બાદ અવસર્પિણીકાળ બેઠા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy