________________
૩૦૮ હાથીગુફાના લેખના
[ દશમ ખંડ તેમ આમાં સિંહપ્રસ્થ એટલે સિંહપુર કહેવાનો અર્થ હવે તે સિદ્ધ થઈ ચૂકયું છે કે રાજા ખારવેલ પણ સમજાય છે અને આપણે જાણીએ છીએ કે સમય તે મૌર્યકાળની પૂર્વેને છે એટલે જે સમય સિંહપુરનગર (કલિંગના અમુક ભાગનું રાજધાની) હજુ ભવિષ્યમાં આવવાનું છે તે સમયે બનવાવાળી જેવું મોટું શહેર તે સમયે હતું (જુઓ પ્રથમ પરિચ્છેદે) હકીક્તને “ઉચ્છેદ પામેલ' તરીકે રજુ ન કરી શકાય; તાત્પર્ય કે તે નગરની કદાચ તે રાજકુંવરી હેય. તેમ જે વસ્તુ ઉચ્છેદ પામી ગયેલ જ હોય તેને વળી
(૧૬) --વૈદુર્યરત્નવાળા ચાર થાંભલાઓ સંરક્ષણ કરવાનું પ્રયોજન જ કયાં રહે છે? હજુ નાશની
પન કર્યો પંચોતેર લાખના (ખર્ચ)થી. મૈર્યકાળમાં અણી ઉપર જે હોય તેને સાચવી રાખવાનો આશય ઉઠેદ પામેલ એસદ્ધિ (ચોસઠ અધ્યાયવાળા) અંગ- હેય તેની સાર્થકતા તે સમજી શકાય તે માટે ઉચ્છેદ સપ્તિનો ચોથો ભાગ ફરીથી તૈયાર કરાવ્યો.-ભિક્ષુરાજે પામશે, અથવા ઉચ્છેદ પામવાની છે કે તેવો જ અર્થ ધર્મરાજે કલ્યાણ દેખતાં, સાંભળતાં અને અનુભવ કરતાં. સૂચવતા અક્ષરો કોતરાવવાનું વ્યાજબી કહેવાય. એટલે
(બ) વૈર્યરત્નવાળા ચાર થાંભલાઓ સ્થાપન સમજાય છે કે વોશિન=નાશ થયેલું (destroyed) કર્યા. પંચોતેર લાખના ખર્ચથી-આ શબ્દોથી પિતે શબ્દને, ભૂતકાળ કે ભૂતકૃદંત (Past tense કે Past શ્રુતજ્ઞાનની-પુસ્તકની સાચવણને કેટલી અમુલ્ય participle) તરીકે વપરાયેલ ન ગણતાં, વર્તમાન લેખતે હતું તે સૂચવે છે, કે જેથી તે ગર્ભાગારને કૃદંતમાં Present Participle વપરાયલ તરીકે તેણે વૈદુર્યરત્નોથી શોભિત બનાવ્યું હતું તથા તેની લેખવો; જેને અર્થ અંગ્રેજીમાં being destroyedરચનામાં પંચોતેર લાખ ૦૧ જેટલું અનર્ગળ દ્રવ્ય નાશ પામતું અથવા તે on the verge of being ખચ કાઢયું હતું.
destroyed=લગભગ નાશ પામવાની અણી ઉપર (બ) મૈર્યકાળમાં ઉછેર પામેલ ચોસ િ(સઠ આવી પહોંચ્યું હતું તેવું ગણવું. હવે “મર્યકાળમાં” એવા અધ્યાયવાળા) અંગ સપ્તિકને ચોથો ભાગ ફરીથી શબ્દો જે વાપર્યા છે તેને વિચાર કરીએ. મૂળ પાઠમાં તૈયાર કરાવ્યું–આ વાક્યમાંના ઘણા શબ્દો ટક કવિ શબ્દ છે અને તેની પહેલાં જરા જગ્યા ખાલી રીતે તથા અરસપરસના સંબંધ પર વિચારણા હેવાનું જણાય છે. તે ખાલી જગ્યામાં (૧) કયો શબ્દ માંગે છે. પ્રથમ આપણે “મર્યકાળમાં ઉચ્છેદ પામેલ હોવો જોઈએ, અથવા તે (૨) ત્યાંથી એક પણ અક્ષર વાય લઈએ. તેમાં બે ભાગ છે; મૌર્યકાળમાં અને ગુમ થયેલ નથી; આ બેમાંથી એક્ટ સ્થિતિનો વિચાર ઉચ્છેદ પામેલ. આમાં ઉછેદ પામેલ જે અર્થ કરાયો ન કરીએ પરંતું તે શબ્દને અત્યારે જેમ ઉકેલ કરાઈ છે તેના મૂળ પાઠમાં વર્જાિ અક્ષરો છે. તથા રાજા રહ્યો છે તે જ પ્રમાણેને અર્થ “મૈર્યકાળે” આપણે ખારવેલને બહસ્પતિમિત્રને એટલે પુષ્યમિત્રનો સ્વીકારી લઈએ તો પણ પ્રશ્ન એ રહે છે કે, નોર્થ સમકાલિન ઠરાવવાથી મૈર્યવંશની સમાપ્તિ થયા શબ્દ વ્યાજબી છે કે કુરિચ ? અથવા બીજી રીતે તેનું બાદના સમયે તેની હયાતી ઠરાવવામાં આવી છે. વાચન હોઈ શકે છે કે કેમ ? તેને માટે બે ત્રણ આ પ્રમાણે માની લેવાથી વોશિને અર્થ “ઉચ્છેદ જાતના વિકલ્પ સૂચવાય તેમ છે. (૧) મૂરિયાસ પામેલ” કરી લેવાય તે સમજી શકાય તેવું છે. પરંતુ વણિ હેય=ઘણુ કાળ પૂર્વથી જે શ્રુતજ્ઞાનને
(૧૦૧) આ અર્થ કદાચ ફેરવો પડે તેમ છે. જુઓ કૈવલ્યજ્ઞાનનો અભાવ પણ આવે છે. એટલે કે મ. સં. ૧૪ આગળના પૃ. ૩૧૦ માં અવિભાગ માટેની ચર્ચાનું લખાણ પછી કોઈને પણ કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ થશે નહીં. ખારવેલ આ શબ્દની તથા તેને લગતી ટીકાઓ.
આ લેખ કોતરાયેલ છે તે પોતાના રાજે ૧૩ વર્ષ એટલે (૧૦૨) જૈનશાસ્ત્રોમાં લખાયેલ છે કે, શ્રી જંબુસ્વામીના ૯૮+૧૩=૧૧૧માં કેતરાવેલ છે. જેથી ઉપરના બનાવને ૪૭ નિર્વાણ પછી (જનો સમય મ. સ. ૬૪=ઈ. સ. ૫. ૪૬૩ વર્ષ થયાં કહેવાય. જેકે કૈવલ્યજ્ઞાનને અભાવ સૂચવ્યો છે ધાયેલ છે. અમુક અમુક વસ્તુને વિદ થશે તેમાં પણ તે માટે જે વિવાણાન-ચૌદ પૂર્વ નાણપણું હોવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com