SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૧ તૃતીય પરિછેદ ] અનુવાદની સમજૂતિ નહીં, પણ નાશ પામવાની સ્થિતિમાં જે કયારનું He restores the sixty-four section દાખલ થઈ ચૂક્યું હતું તેવું, એ અર્થ કરો; કેમકે Anga, that had become obsolete at જે નાશ થઈ જ ચૂક્યો હોય તે પછી તેને સંરક્ષીત the time of the Mauryan king, included રાખવાને હેતુજ રહેતો નથી. in a Saptika=મૌર્ય રાજાના સમયે, ૬૪ અધ્યાય (૩) સઢિ (ચેસઠ અધ્યાયવાળા) અંગ વાળું અંગ (નામનું જૈનશાસ્ત્ર) જે નષ્ટ થયું હતું સપ્તિકને ચે ભાગ ફરીથી તૈયાર કરાવ્યો–મૂળપાઠ અને જેને સપ્તકમાં સમાવેશ થતો હતો તેનો રોઢિ-બંતા–તિ તુરી છે; અનુવાદકે તેની સંસ્કૃત પુનરૂદ્ધાર કરે છે. એટલે પ્રથમના વિદ્વાન ૬૪ મા છાયા રતઃ શાક a gીચે એવા વાકયથી કરી અધ્યાય એકલાની જ માત્ર વાત કરે છે. બીજા છે. તેનો અર્થ ઉપર પ્રમાણે થઇ શકે છે. ૧૦૯ આ વિધાન ૬૪ અધ્યાયના ચાર ભાગ પાડીને તેમાંના વાકયના બે વિભાગ થાય છે. એક સઠ્ઠિ અધ્યાયને અને છેલ્લા ભાગની જ વાત કરે છે. ત્યારે ત્રીજા વિદ્વાન બીજો અંગ સપ્તિકને; તેમાંના પ્રથમની ૧૦ બાબતમાં ૬૪ અધ્યાયવાળા આખા પુસ્તકની વાત કરે છે. આ Ú. ફલીટ નામના વિદ્વાનનું માનવું એ થાય છે કે પ્રમાણે ત્રણેના મત ભિન્ન ભિન્ન પડે છે. એટલે કોઈ And he produces, causes to comeforth પ્રકારના છેવટ ઉપર આવવું મુશ્કેલ બને છે. પરંતુ (i. e. revises) the sixty-fourth chapter છેલ્લા વિદ્વાન ડે. કેનાઉએ પોતાના મતની ચર્ચા કરતાં (or other division) of the collection of એક પરિવન્મ શબ્દની સૂચના કરી છે. તેને અર્થ seven Angas=સાત અંગે (જૈનાગમના અમુક The first part of Drishtivad=દષ્ટિવાદ શાસ્ત્રોને આ નામથી ઓળખાવાય છે)ને સમુહમાંનું (જૈનધર્મના શાસ્ત્રનું નામ છે) ને પ્રથમ ભાગ એમ ૬૪મું પ્રકરણ (અથવા કેઈ વિભાગ) તે બહાર પાડે કર રહે; અને તે પ્રમાણે અંગ સપ્તિકની સાથે જોડતાં, છે–પ્રગટ કરે છે; એટલે કે અમુક આગમ ગ્રંથને ૬૪ મે દષ્ટિવાદને અંગે The Anga consisting of અધ્યાય-સર્ગ જે છે તે એક જ ભાગ પ્રગટ કરે છે. sixty sections=જે અંગસૂત્રમાં ૬૦ સર્ગ–અધ્યાય ત્યારે ૫. જાયસ્વાલજી એ મત જાહેર કરે છે કે ૧૧ -પ્રકરણે છે તે અર્થ બેસારો જોઈએ. આ સૂચના The four fold (for the fourth) Anga- ઉપાડી લઈને મિ. રામપ્રસાદ ચંદા, તેનો અર્થ એમ Saptika of 64 sections, lost in the સૂચવે છે કે, that only sixty-four were time of the Maurya (king) he restores included in the recension restored by ૪ અધ્યાયનું અંગ સપ્તિક કે જેના ચાર પ્રકારમાંનું Kharvel=ખારવેલ જે અવૃત્તિ કરીને સ્થ એક (2) (ચોથું) મૌર્ય રાજાના સમયે નષ્ટ થયું હતું તેમાં ૬૪ નો જ સમાવેશ થતો હતો. આ પ્રમાણે તે ફરીને લખાવે છે. એટલે કે અંગ સપ્તિક નામે વાષણિશના ભાવાર્થની ભાંજગડ સમજવી. તેવી જ પાછી ગ્રંથમાં ૬૪ અધ્યાય છે. તે ચાર વિભાગમાં ગોઠવાયેલ રિઝવાળા બીજા વિભાગની પણ છે. ડો. કેનાઉના છે, તે ચાર વિભાગમાંનો ચોથે તેણે ફરીને પ્રગટ કર્યું મત પ્રમાણે સતિશ શબ્દને, પ્રાકૃતમાં સત્તા અને છે. ત્યારે ડે. કેનાઉ નામના વિદ્વાન વળી ત્રીજા જ સંસ્કૃતમાં ક્ષતિજ જેવો થાય છે એટલે તે બરાણિક પ્રકારે માનતા જણાય છે. તેમને મત એમ છે કે ૧૨ વાળા આખા શબ્દને અર્થ a treatise com (૧૦) આ વિષયને લગતી ઘોડીક ચર્ચા આગળ ઉપર (૧૧) જીઓ ઇ. હિ. કાઁ. પુ. ૫. ૧૨૯ કાળને પ્રસંગ અને પુસ્તકોદ્ધારને સંબંધ’વાળા પારામાં પૃ. ૫૮૯. 'કરી છે. તેમજ ઉપરની ટીક નં. ૫૬ માં જુએ. (૧૨) જુએ એટા ઓરીએન્ટેલીઆ પુ. ૧, ૫.૧૯ (૧૦) જુએ જ. જે. એ. સે. ૧૯૧૦ પૃ. ૮૨૭. તથા છે. હિ. કવૈ. પુ. ૫. ૧૯૨૯, ૫. ૧૮૯. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy