SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ તીય પરિછેદ ] અનુવાદની સમજૂતિ ૨૯૩ તેઓ ૫૭ જણાવે છે કે, He made a canal મેધ ન કરતાં રાજસૂય યજ્ઞ કરીને પિતાનું સાર્વભૌમ from the Bhargavi to Chilka lakeeતેણે પદ સિદ્ધ કર્યું હતું.” મતલબ કે જૈન રાજાઓ (રાજા ખારવેલે) ભારગવી (ગંગાનદીનું નામ છે)માંથી રાજસૂય યજ્ઞ અને વૈદિક મતાનુયાયીઓ અશ્વમેધ ચિલ્કા સરવર સુધી નહેર બંધાવી હતી. આ શબ્દથી યજ્ઞ કરતા હતા. આટલે સુધી તે હકીકત બરાબર છે. એમ પણ હકીકત નીકળે છે કે, તે સમય પહેલાંયે પણ શા માટે યજ્ઞ કરવામાં આવતું તે વિશે મતભેદ ચિલ્કા સરોવર તો હતું જ, પરંતુ દુષ્કાળને લીધે તે અમને જે દેખાય છે તે અહીં જણાવવા જરૂર પડી નિર્જળ થઈ ગયું હતું અથવા થઈ જાય તેવી ભીતિ છે. ઉપરમાં પંડિતજીએ એટલું જ માત્ર જણવ્યું છે ઉત્પન્ન થઈ હતી તેથી તેણે નહેર ખોદાવીને ગંગાનદીનું કે, સાર્વભૌમત્વ સિદ્ધ કરવા યજ્ઞ કરાયો હતો. પરંતુ પાણી તેમાં વાળ્યું હતું એટલે તે સરોવર સજળ બનવા આપણને ખુદ રાજા ખારવેલા પિતે જ, હવે પછીની પામ્યું હતું. તનસુલિયવા૫૮ જે શબ્દ વપરાયો છે, પંક્તિઓમાં જાહેર કરે છે કે, તેણે આ યજ્ઞ કર્યા પછી તે પ્રદેશવાચક હોવાનું સમજાય છે. અને તેમ જ પણ અનેક પ્રદેશ જીત્યા છે. પાછળથી પ્રદેશ જીત્યા હોય છે, જ્યાંથી મગધની હદ અટકી પડી હતી છે એમ જ્યારે જણાવે છે, ત્યારે આપોઆપ સિદ્ધ થઈ ત્યાંથી ચિલકા સરવર સુધીની જે કલિંગરાજ્યની ગયું કે, યજ્ઞ કર્યો તે સમયે તે પ્રદેશો તેના કબજામાં ભૂમિ હતી, તે સઘળોને કે તેના એક અંશને, આ નહેતા જ; એટલે સાર્વભામત્વની સિદ્ધિને માટે તે તનલિય નામથી ઓળખવામાં આવતી હતી. એટલે યજ્ઞ તેણે કર્યો હોવો ન જોઈએ તે દેખીતું છે; વળી તે ભૂમિમાં થઈને તે નહેર ખોદવામાં આવી હતી શબ્દકોષમાં તેનો અર્થ જોવા જતાં અન્ય સ્થિતિ જ એમ કહેવાની મતલબ થઈ. નીકળી પડે છે. તેમાં આપેલ સમજૂતિ વડે તે એમ (૩) છઠ્ઠી લીટીમાં છેલ્લું સુચન એમ છે કે, સ્પષ્ટ થાય છે કે, સર્વોપરિ રાજાવડે પિતાના રાજ્યારાજા ખારવેલે, રાજ્યાભિષેકના છઠ્ઠા વર્ષે રાજસૂય ભિષેક વખતે કરાતો જ તે યજ્ઞ છે. જો રાજ્યાભિષેક યજ્ઞ ઉજવતાં કરના બધા રૂપીઆ માફ કર્યા. વખત જ કરાતે હેય તે તે પછી તે સમ્રાટને આખા આમાં રાજસૂય યજ્ઞ અને કરનું માફીપણું આ બે રાજ્યકાળમાં શાંતિ અને નિરાંત જ ગાળવાનું રહેવું મુદ્દા સમજૂતિ માગે છે. જોઈએ; કેમકે સાર્વભૌમત્વ મેળવ્યા પછી વિશેષ લાભ રાજાઓ તરફથી બે પ્રકારના યજ્ઞો કરાતા રાખવાનું કારણ રહેતું નથી. ગમે તેમ અર્થ કરો, આપણે સાહિત્ય ગ્રંથોમાં વાંચીએ છીએ. એક અશ્વ- પરંતુ એટલું તે રાજા ખારવેલના નિવેદન ઉપરથી મેધ અને બીજે રાજસૂય. અશ્વમેધ યજ્ઞમાં અશ્વને સિદ્ધ થાય છે કે, તેણે આ રાજસૂય યજ્ઞ નથી કરાવ્યો બલિ દેવાય છે અને તે વૈદિક વિધિરૂપે ગણાય છે. પિતાના રાજ્યાભિષેકના સમયે, કે નથી કરાવ્યો જ્યારે અશ્વના બલિને હિંસકરૂપ માનીને, જૈને જે સાર્વભામત્વની સિદ્ધિની જાહેરાત માટે. ત્યારે શા અહિંસાને પ્રધાનપદે સ્થાપે છે તેઓ રાજસૂય યજ્ઞ માટે કરાવ્યો હશે તે પ્રશ્ન થાય છે? તેને ઉત્તર કરે છે. પંડિત જયસ્વાલજીએ તેમના આ લેખના તેના જ શબ્દો, જે આ યજ્ઞ કર્યાના ઉલ્લેખ પૂર્વે મૂળ ઉપરથી અનુવાદ થયેલ છે તેમ) સ્પષ્ટપણે અને પાછળ જોયા છે તેમાંથી મળી આવે છે, તેણે જાહેર કર્યું છે૫૯ કે, “જૈન હોવાથી તે રાજાએ અશ્વ સ્પષ્ટ જણાવેલ છે કે, દુષ્કાળ પડવાથી નહેર લંબાવીને (૫૭) જ. આ. હી. પી. સે. પુ. ૨ ખંડ ૨ પૃ.૧૪ નામ તેરાલીય નગરી જણાવી છે. (૫૮) એક લિપિ આ “તનલિય” ને બદલે તિસ- (૫૯) જુએ. જે. સા. સ. પુ.૭.પ. ૩૭૫ પતિ ૧૧ લીય’ શબ્દ હોવાનું જણુવ્યું છે. સમ્રાટ પ્રિયદર્શિનના (૧૦) જીઓ ગુજરાત વિદ્યાપીઠ તરફથી બહાર પડેલ, બૌલી-જાગૌડાવાળા ખડક લેખમાં તે સ્થાનની રાજધાનીનું સાર્થ જે કેશ ૫, ૬૫૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy