________________
૨૯૨
મગધની હ્રદે આવીને અટકાવી રાખી હતી ત્યાંથી પેાતાની હદમાં લખાવી છે ત્યારે એટલે ફલિતાર્થ થાય છે કે તે નહેરની લંબાઈ ધણી જ હાવી જોઇએ. તેમ પોતાની રાજધાનીમાં લઈ ગયા છે એટલે એમ પશુ સમજાય છે કે, મગધની હદથી પેાતાની રાજધાની કેટલેક અંતરે આવેલી હાવી જોઇએ. તે રાજધાનીનું
હાથીણુંાના લેખના
જૈનપ્રથામાં આવા કાળચક્રને, આરાનું નામ આપી, તેવા કેટલાક આરાના સમુહને ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળ એવાં નામ આપ્યાં છે. આનું કાંઇક વૃત્તાંત પુ. ૧ પ્રથમ પરિચ્છેદમાં આપ્યું છે. દેખીતું છે કે, વર્તમાન પ!શ્ચાત્ય કેળવણી પ્રાસાદિત વર્ગને આ બાબતમાં બહુ શ્રદ્ધા નહી પડે; પરંતુ જ્યાં ઐતિહાસિક સાધનેાથી ઉત્તરોત્તર કાળનું મહાત્મ્ય અને તે ઉપરથી મનુષ્ય, પશુ, પંખીનાં શરીર તથા જીવન ઉપર ક્રમાનુસાર થતી ક્ષતિ, આ પ્રમાણે પુરવાર થતી તે સાક્ષાત નિહાળે, ત્યાં પછી કયા ખીન્ન પુરાવાની તેને અપેક્ષા રહે? મતલબ કે તેમને પણ અંતે તે-કુદરત-ના કાયદાનું અસ્તિત્વ સ્વીકારવું પડે છે.
જૈનગ્ર થામાં તેથી કરીને, મહાત્માએ ભેરીનાદે જાહેર કર્યું છે કે, શ્રી મહાવીર પછી અમુક કાળ વ્યતીત થયે આટલી આટલી વસ્તુઓના વિશેષત: વિચ્છેદ થશે જ, તે પ્રમાણે કાળભગવાનનું ચક્ર નિર ંતર નિયમિત રીતે ક્યાંજ કરે છે. આ નિયમનો સ્વીકાર થયા અને સ્વીકાર થરોજ એટલે સમુદ્રમાં જેમ ભરતી એટ થયા કરે છે, સૂર્યના ઉદય-અસ્ત થયા કરે છે, રાત્રી અને દિવસ એક પછી એક આવ્યાં કરે છે, તેમ કાળભગવાનથી નિપજતી અસરાની પણ ચઢતી અને પડતી થયાંજ કરવાની. આ પ્રકારે જે કાળે ચઢતી થાય તેને ઉત્સર્પિણી કાળ, અને પડતી થાય તેવા કાળને અવસર્પિણીકાળ શાસ્ત્રકારોએ કહ્યો છે.
જ્યારે ચઢતીના કાળ ાય છે ત્યારે દરેક પ્રકારે ચઢતી જ થયા કરે છે. એટલે કે ખૂબ વરસાદ પડે, તાપ પણ મનમાનતા પડે, ધનધાન્ય પુષ્કળ ઉત્પન્ન થાય, માણસનાં શરીર પુષ્ટ રહે, જીવન નિર્વાહની જરૂરીઆતે વસાવવાની ચિંતા ન રહે, આયુષ્યની વૃદ્ધિ થાય, શરીરનાં ખધારણનાં સધાતાનો અને સંસ્થાનાના-વિકાસ થાય; વિશેષ બળવાન વીર્યવાન અને, દેહમાન-રારીરનાં માપ, મેટાં થાય એમ સત્ર સદા ઉત્તરોત્તર વૃદ્ધિ જ થયાં કરે.
હવે વિચારે કે યાં આવી ક્રમાનુતિ ચાલતી હાય, ત્યાં અત્યારના કરતાં વિરોષ શરીરમાનવાળાં, વિશેષ આયુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ દશમ ખંડ
નામ શું હશે તે જણાવ્યું નથી પણ ગત પરિચ્છે આપણે તેની કાંઈક ચર્ચા કરી ગયા છીએ અને સાબિત કર્યુ છે કે તેનું સ્થાન, વર્તમાનકાળે જગન્નાચપુરી જ્યાં છે તેની અને તેની પાસેના ચિલકા સરાવરના પ્રદેશની અંતરગાળે આવેલ હશે. આપણા આ અનુમાનને એક લેખકના કથનથી સમર્થન મળે છે,
બ્યવાળાં, વિશેષ અશ્વ, પરાક્રમ અને જ્ઞાનવાળાં મનુષ્યા પણ હાય, તેમાં કલ્પનાતીત જેવું શું છે ! એટલે કેાઇ એમ કહે કે, પૂર્વે મનુષ્યનુ રારીર સેા, બસે કે પાંચસે હાર વતું હતું અથવા શરીરની ઉંચાઇ પાંચ સાત દશ ફ્રુટને ખલે, વીસપચાસ સેા કે ખસે। ફુટ જેટલી હતી (શ્રીમાવીરનું રારીર ૧૦-૧૧ ફૂટ, શ્રીપા નાયનુ ૧૪–૧ ૫ ફુટ, પ્રયદર્શનના સમયે મંદિરનાં દ્વાર ૧૦ ફૂટ સાબિત થયાં છે તે તે સમયે મનુષ્યના રરીર પણ લગભગ તેટલાં જ હેાય એમ પી રાકાય છે ) તે કાંઈ આશ્ચર્ય જેવુ નથીજ. અરે તેથી પણ વિશેષને વિશેષ કહેવાય, તે પણ અસભવિત નથીઝ (જૈનેની માન્યતા પ્રમાણે નેમીનાય અને શ્રીકૃષ્ણ, યુધિષ્ઠિર અને ભીમના જમાનામાં ત્રીસ ફુટનાં રારી૨ અને હજાર વર્ષનાં આયુષ્ય હતાં. )
હવે સમજી શકારો કે બાઇબલમાંની જે કેટલીક હકીક્તને અમાનનીય ગણે છે તે, તેમજ વૈદિક અને અન્ય મતના ધાર્મિ`ક ગ્ર ંથામાંની પ્રાચીન સમયના વર્ણનમાંની જે અનેક ઘટનાઓમાં હાલની પ્રા ઇતબાર મૂકતાં અચકાય છે તે, મિસરની થ્રોમાંથી નીકળી આવતી મીએને લગતી હકીકત, આદિ આદિ (જીએ પુ. ૩. પૃ. ૧૨૮ થી આગળ જ બુદ્વીપની હકીકત, તથા પૃ. ૨૯૩ માં પહલ્લા આ કે અના વાળા પારામાં વર્ણવેલી ખીના) પણ તદ્દન સત્યપૂજ હા છે. માત્ર આપણી બુદ્ધિ સકુચિત હાઇને, તેટલે દરજ્જે લખાવી શકાતી ન હેાવાયી, તે દરેક વસ્તુને પ્રત્યક્ષ કરી શકાતી ન હેાવાથી ‘તેમ હેાંઈ નજ શકે” એવી આપણા મનમાં ભ્રાંતિ થઇ જાય છે. માટે ભ્રાંતિ અને વિભ્રમને ત્યજી, તે ખીનાના સત્ય તરીકે સ્વીકાર કરવા, તેજ ઉચિત માર્ગો રહે છે. તેવા જ એક પ્રસ ંગ આ ખારવેલ ચક્રવતીના જીવન પ્રસગમાં આગળ આવવાના છે તે વાંચી જવા તથા તેને કુદરતના નૈસર્ગિક વહનની અસર તરીકે ગણી લઈ, આ ટીપ્પણમાં અત્ર જે હકીકત કહી છે તે સાથે સરખાવવાના છે; તે પારિગ્રાફનુ નામ દુષ્કાળના પ્રસ’ગ અને પુસ્તકાષ્ઠારના સબંધ' એવુ રાખ્યું છે તે જુઓ,
www.umaragyanbhandar.com