SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૦૩ સાલની શક્યતા વિશે [ દશમ ખડ નાંદવર્ધનનું મરણ તો ૪૫૬માં એટલે કે એક વર્ષ કપનાઓ ઉભી કરવી અને તેની શક્યાશક્યતાને વહેલું નીપજી ચૂક્યું છે. તે આ બે વસ્તુને મેળ વિચાર કરે તે કરતાં, જે સરળ માર્ગ હોય તેને જ કેમ બેસારી શકાય? બે રીતે સૂચવી શકાશે. (૧) આશ્રય લે તે શ્રેયસ્કર છે. તે હિસાબે આ બન્ને ૫૫૮ને બદલે ૫૫૯માં કરકંડનું ગાદીએ આવવું ગણવું શકયતા પડતી મૂકી છે. એટલે કે તે આંક ચેદિ સંવતને જેથી નંદિવર્ધનના રા છેલ્લા વર્ષે જ પેલે ૧૦૩ હોવાની શક્યતા નથી જ,૫૫ તેમ આગળ પુરવાર વર્ષવાળો બનાવ બનવા પામ્યો હોય અને તરત તે કરી ગયા છીએ કે તે આંક નંદ સંવતનોયે નથી તેમ બાદ નંદિવર્ધનનું મરણ નીપજ્યું હોય. (૨) અથવા મૌર્ય સંવતને પણ નથી; પરંતુ હવે સાબિત થઈ ગતવર્ષ અને ચાલુવર્ષ તે બેની ગણત્રી કરવામાં, કે ચૂકયું છે તેમ, હાથીગુંફાના લેખમાં કેતરાયેલ ૧૦૩ને. . સ. અને ઈ. સપૂ.ની ગણત્રી કરવામાં મહીનાઓની આંક મહાવીર સંવતને જ છે તથા તેને આરંભ પીછેહઠ કરીને જે કામ લેવું પડે છે, તેવી કોઈ પ્રથાને શ્રી મહાવીરના નિર્વાણ પામ્યાને સમયથી એટલે ઈ. અંગે થી બાર મહિનાને અવધિ પસાર થઈ ગયો સ. પૂ. ૫૨૭થી જ ગણાયેલ છે જે નિર્ણય ઉપર હોય. આ પ્રમાણેની ભાંજગડ અને ગડમથલવાળી આવવું પડયું છે. (૫૫) આ આંક ચેદિ સંવતને લેવા વિશે હજી હાથીગુફામાં ઉતારી છે તે જોઈ લેવી. કાંઇક શં રહી જાય છે તેની ચર્ચા આગળના પરિ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy