SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પરિચ્છેદ ] ની સમજાતી ૨૩૩ નક્કી જ છે. મગધપતિ મૈર્ય રાજાની સમાપ્તિ થયા ત્વને કાંઈ સંબંધ જ નહોત, તાં શા માટે તેને બાદ ચેદિદશ શતવહન વંશીઓની આણમાં ચાલ્યો સંબંધ જોડી કઢાયો હશે તેની સમજણ પડતી નથી, ગયા હતા. ત્યાંસુધી ચેદિવંશનો કઈ રાજબીજ- ગમે તે કારણ બન્યું હોય પણ આ ઈશ્વરદત્તના સમયને અવશેષ તરીકે ઝળકી ઉઠયાનું ઈતિહાસમાં જણાયું તથા વંશને ચેદિદેશ સાથે જોડીને બીજા વિભાગમાં નથી. પણ શતવહન વંશને એકાદ નબળા રાજા તેઓએ ગણાવ્યો છે અને સાથે સાથે એમ ઠરાવવામાં પાસેથી તે દેશ પડાવી લઈ અવંતિપતિ ચ%ણે આવ્યું છે કે અસલના ચેદિદેશ ઉપર આ કલચૂરિવંશના પિતાનો વહીવટ જમાવ્યો હતો અને તે વંશમાંથી રાજાઓ ગાદીએ આવ્યા છે તથા તેમનો ચેદિસંવત તે દેશની સત્તા ગુપ્તવંશી સમ્રાટોના હાથમાં ગઈ પણ તેમના વખતથી જ૧૦ ગણાય છે. હતી. આ ગુપ્તવંશી સમ્રાટોની સત્તા ચેદિદેશ ઉપર આ બીજો વિભાગ કયારે અસ્ત થઈ ગયો તે તેમની પડતી થઈ ત્યાં સુધી એટલે લગભગ ઈ. સ.ની વિશે ચૂપકી પકડવામાં આવે છે. પરંતુ જ્યારથી. પાંચમી સદીના અંત સુધી રહી હતી. છતાં એવી ઈ. સ.ની અગિયારમી સદીમાં કલચૂરિવંશના રાજાઓ માન્યતા પ્રચલિત થઈ રહી છે કે, ઈશ્વરદત્ત ચેદિદેશ ઉપર રાજ્ય કરવા માંડ્યા ત્યારથી ત્રીજેનામને કાઈક રાજપુરૂષ થયે છે તે કલચૂરિશને વિભાગ શરૂ થયે ગણવામાં આવે છે અને આ ત્રીજા હતું અને તેણે ઈ. સ. ૨૪૯માં આ પ્રદેશ કબજે વિભાગે જ ચેદિસંવતનું ખરું ચલણ કર્યું ગણાવે છે. કરી પિતાનો સંવત-ચેદિસંવત ચાલુ કર્યો હતો. પરંતુ તેમનો વંશ કલચૂરિ કહેવાતા હતા અને તેઓ પણ આપણે પુ. ૩ના અંતે પૃ. ૩૭૩થી ૮૪ સુધીના રાજ્ય કરતા હતા ચેદિદેશ ઉપર; એટલે તે બન્નેનું પરિશિષ્ટ શિલાલેખના આધારે સાબિત કરી ગયા જોડાણ કરીને ચેદિસંવતને કલચૂરિસંવતનું નામ આપી છીએ કે આ ઈશ્વરદત્ત કલચૂરિ નહોતે, પણ તે પિતાને દીધું. બીજી વાત કહી દઈએ. જ્યારે એમ માન્યતા ચાલી આમિર તરીકે જ ઓળખાવતે હતે. બાકી તે સૈફૂટક રહી છે કે આ કચૂરિએએજ ચેદિસંવતને ખરી રીતે હતા અને તેને સમય ઇ. સ. ૨૪૯ હતો તેટલી વાત ગતિમાં મૂકી બતાવ્યું છે ત્યારે તે એવો અર્થ લઈ ખરી. વળી તેની રાજગાદી મેદાવરી નદીના મુખવાળા જવાય છે કે, પ્રથમના બે વિભાગોએ તેની સ્થાપના પ્રદેશમાં હતી. પરંતુ તે ચેદિપતિ બન્યો હતો કે કેમ કરેલી હતી પણ કોઈ અકળ કારણને લઈને તેમણે તે જણાયું નથી. સંભવ છે કે ચેદિ દેશ તો ઈ. સ. પોતાને સંવત ચલાવ્યો જ નહતા. આ પ્રમાણે ત્રીજ ૨૪૯માં જયારે ઈશ્વરદતે પિતાને સવત ચાલુ કર્યો વિભાગને સંક્ષિપ્ત ઇતિહાસ જણાવાય છે. એટલે જે છે તેના કારણ માટે જુઓ પુ. ૩માં) ત્યાર પહેલાં પાછળ સૂચવાયલી વિદ્વાની માન્યતાને વધાવી, તેમજ ત્યારપછી ચકણવંશીઓને અને ગુપ્તવંશીઓને લેવાય તે ફૂટપણે અને અર્થની ભેળસેળ થઈ જવા તાબે જ હતા એટલે તેને અને ચેદિદેશને સ્વામિ- ન પામે માટે એમ પણ કહી શકાશે કે, પહેલા બે (૯) આ કલયુરિ રાજાઓને ઇતિહાસમાં વૈકુટકાર્સ (૧૦) કોલેજ ઓફ ઇન્ડીઆ બાય ડફ પૃ. ૨૨૯ - તરીકે ઓળખાવ્યા છે (founded by Ishvardatta જુઓ (ઇ. સ. ૨૪૯ની હકીકત) તેમાં ગ્રંથકત્રીએ જણાવ્યું Kalchuri=ઈશ્વરદત્ત કલચૂરિએ તેની સ્થાપના કરી હતી): છે કે “A. D. 249 current, Sunday 26th, August આ વિશે વધારે જાણવાની ઈચ્છા હોય તેણે, પ્રૉસીડીંગ્ઝ or Aswin sud 1, Kaliyuga 3350 expired, એક ધી આર્યન સેકશન ઓફ ધી સેવન્થ ઓરીએન્ટલ epoch of the Chedi Era: Ind. Ant. XVII p. કૉમસ (પૃ. ૨૧૬થી આગળ) નામે રીપોર્ટમાં “કનેરીઝ 45 and 16.ઈ. સ. ૨૪૯ની સાલ ચાલુ હતી ત્યારે, ૨૬ ડીનેસ્ટી બાય ડે. ફલીટવાનો નિબંધ જેવો તથા બેબે એગસ્ટ રવિવારે અથવા આશ્વન શુકલ પ્રતિપદાના દિવસે ગેઝેટીઅરમાં છે. ભગવાનલાલ ઇંદ્રજીએ પૃ. ૨૯૪થી આગળ અથવા કલિયુગનું ૩૩૫૦મું વર્ષ પૂરું થયે, ચેદિસંવત ચાલુ જે વર્ણન લખ્યું છે તે વાંચવું. થઃ વળી જીઓ ઈ. એ. ૫. ૧૭ પૃ. ૨૫થી આગળ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy