SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ તીય પરિછેદ ] નહપાણની સરખામણી ૨૦૧ ચષણની તેવી નથી, પરંતુ તેના પિતાની સાથે તેમ બન્ને જણાએ બાપની જ જગ્યા તથા ગાદી નોકર તરીકે થોડો સમય અફગાનિસ્તાનમાં ગાળેલ સંભાળી લીધી છે. એટલે ખરેકને અંશતેમાં પ્રવેશ થતો દેખાય છે ખરે. (૫) બન્ને જણાએ પિત પિતાને સંવત પ્રવર્તાએટલેથી તે બન્ને જુદાજ જુથના સભ્યો હતા એમ વ્યો છે અને તેમાં પણ પિતાના પિતાના રાજ્યાપુરવાર થઈ જાય છે. રંભથીજ તે સંવતની આદિ બન્ને જણાએ ગણાવી (૧૦) ઉપરાંત તે બન્નેની કાળ ગણનાની પદ્ધ- છે. તેટલા દરજે બન્નેમાં પિતાના પિતા તરફની તિમાં પણ ફેર રહેલ છે. તે એ કે નહપાણે સાલના પૂજ્ય બુદ્ધિ અને વંશનાં અભિમાન જાળવવાની આંક સાથે ઋતુ, માસ અને દિવસ એમ ચાર વસ્તુ- આત્મત એક સરખી ગણાશે. ઓને નિર્દેશ કર્યા કર્યો છે, જ્યારે ચ9ણે ઋતુને (૬) બનું રાજદ્વારી જીવન લાંબું છે. અલબત્ત દર્શાવીજ નથી, પરંતુ માસમાં પક્ષ લખવાને બદલે નહપાણ પંદરેક વર્ષ જેટલી નાની વયે તેમાં પ માસનું નામ જ સ્પષ્ટપણે બતાવ્યું છે. હતું અને સો વર્ષની ઉમરે મરણ પામ્યો છે. એટલે, ઉપર પ્રમાણે પ્રત્યેકની મુખ્ય મુખ્ય વિશિષ્ટતાએ એકંદર ૮૦-૮૫ વર્ષ જેટલે કાળ રાજકારણમાં છે. વળી આટલી આટલી વિષમતા હોવા છતાં તે બેની તેણે ગા કહેવાય. જ્યારે ચણે રાજદ્વારી જીવનમાં વચ્ચે ઘણી ઘણી સામ્યતા પણ તરવરતી દેખાય છે. પ્રવેશ પણ કાંઈક મોટી ઉમરે, એટલે લગભગ ત્રીસેક જે તેમના રાજદ્વારી જીવન ઉપરથી તારવી શકાય વર્ષે કર્યો હોય એમ સમજાય છે, તેમજ ૬૫ વર્ષનું છે. તે આ પ્રમાણે સમજવી – આયુષ્ય ભોગવી મરણ પામ્યો છે. તે હિસાબે તેનું (૧) બને જણું હિંદની નજરે પરદેશી છે. રાજકીય જીવન માત્ર ૩૦-૩૫ વર્ષનું જ ગણી શકાય. પરંતુ રાજકીય જીવનની દૃષ્ટિએ તેઓ બન્ને હિંદીજ પરંતુ રાજકીય જીવનની હાડમારી, ઉપાધિ અને બની ગયા હતા. જેના પ્રતીક તરીકે, નહપાણે પોતે ઉકળાટ જોતાં, આટલાં વર્ષનું આયુષ્ય પણ લાંબું જ જ નવાહન, નરવાહન જેવું સંસ્કૃત નામ ધારણ કહી શકાય. અલબત્ત નહપાણની અપેક્ષાએ તે લગભગ કરી લીધું હતું. જ્યારે ચછણે પિતે તે ભલે નથી અડધું જ, બલ્ક તેથી પણ ઓછું જ ગણાય તેમ છે. કર્યું પરંતુ તેના પુત્ર અને તે બાદ તેના વંશના સર્વ તેમ સામાન્ય આયુષ્યની હદ પણ બન્નેમાં ઠીક જણુએ હિંદી નામ અપનાવી લીધાં છે. ઠીક દીર્ધસમી ગણી શકાય તેમ છે. (૨) નહપાને ધર્મ જૈન છે તેમ ચકણ () બન્નેએ સ્વ પરાક્રમ વડેજ અવંતિની ગાદી પણ જેન છે. બન્ને જણાએ પિતાના રાજ્યમાં હસ્તગત કરી લીધી છે. આવેલ સૌરાષ્ટ્રમાંના શત્રુંજય અને ગિરનાર જેવાં (૮) બનેને ચહેરા (જુઓ પુ. ૨ માં તેમનાં સ્વધર્મનાં ગણાતાં મુખ્ય તીર્થધામોની મુલાકાત સિકા ચિત્રો; તથા પુ. ૩ માં પૃ. ૧૩૭ સામે લીધી છે. (આને લગતું કેટલુંક વિવેચન રૂદ્રદામનના ચોડેલી તેમની આકૃતિઓ) પણ એક બીજાને ઠીક જીવન વૃત્તાંતમાં કરવામાં આવશે.) ઠીક મળી જતો દેખાય છે. તેમ તેઓએ હિંદી (૩) બન્નેનો અધિકાર પ્રથમ મધ્યદેશ (મધ્ય હિંદ રાજકર્તાઓમાં મુકુટ ધારણ કરવાની પ્રથા ઉપાડી લીધી નહીં, પણ રાજપુતાનાવાળો ભાગ જે અરવલ્લીની પશ્ચિમે દેખાય છે વળી તે મુકુટ પણ એક સરખી જ પદ્ધતિના આવેલ છે. જુઓ પુ. ૧ પરિચ્છેદ ત્રીજે)થી શરૂ થયો દેખાય છે. છે અને છેવટે અવંતિપતિ પણ બન્ને બનવા પામ્યા છે. રાજકારણે ઉપરની સામ્યતા જેમ દેખાઈ આવે છે (૪) બને જણાએ રાજકીય તાલીમ પિતાના તેમ કેટલીક અસમાનતા પણ સ્પષ્ટ મ લૂમ પડી પિતા પાસેથી જ મેળવી છે અને આગળ પડ્યા છે. આવે છે, જેવીકે (૧) નહપાણે અને ચણે બન્નેએ - Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy