SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - એક ભ્રમ અને [ અષ્ટમ ખંડ બે સંવત્સર વચ્ચેનું અંતર પૂણુંકની સંખ્યામાંજ આ પ્રમાણે નિયમનું સ્થાપન કર્યું ગણાય. પણ છે; અને તે આંક ૪૭૦ ને છે. એટલે અરસપરસમાં તેનું બરાબર પાલન કરી બતાવી આંકડામાં ઉતારી તેજ આંકની વધે કે ઘટ કરવાથી બધે મેળ બરાબર બતાવાય તે વાચક જનતાની સમજણમાં વિશેષ બેસી જશે. દઢતાથી ઠસી જાય; માટે તેનાં દષ્ટાંત આપીશું. | વિક્રમ વર્ષ ઇસ્વીનું વર્ષ (૧) ૧ લાના કાર્તિક માર્ગશીર્ષ અને પૌષ = ઇ. સ. પૂ. ૫૭ ઓકટે. ન. ડીસે (૨) ૫૭ માના , ,, , = - ૧ , " " (૩) ૫૮ માના , , , = ઈ. સ. ૧ , , , (૪) ૧ લાના માઘ માસથી આધિન સુધી = ઈ. સ. પૂ. ૫૬ ના જાવુ થી સપ્ટે (૫) પ૭ માના , ,, , = ઈ. સ. ૧ ના , , (૬) ૫૮ માન , , = ઈ. સ. ૨ ના , જ્યારે તેને ઉથલાવીને દર્શાવવું હોય તે ઈસ્વીનું વર્ષ | વિક્રમનું વર્ષ (૭) ઇ. સ. પૂ. ૫૭ ના રે, ન, ડીસે = ૧ લાના કાર્તિક, માર્ગ અને પૌષ (૮) ઈ. સ. પૂ. પ૭ ના જાન્યુ થી સપ્ટે = ૧ લાના માઘ થી આધિન . (૯) ઈ. સ. પૂ. ૧ ના ઓક્ટ, ન, ડીસે = ૫૭ ના કાર્તિક, માર્ગ અને પૌષ (૧૦) ઈ. સ. ૧ ને જન્ય થી સપ્ટે = ૫૭ ના માધ થી આધિન (૧૧) ઈ. સ. ૧ ના ઓકટો, ન, ડીસે = ૫૮ ના કાર્તિક, માર્ગ અને પૈષ (૧૨) ઈ. સ. ૨ ને જાન્યુ થી સપ્ટે = ૫૮ ને માઘ થી આધિન ઈત્યાદિ ઈત્યાદિ. વિક્રમ અને ઇસવીના સનનું અંતર ૫૫ કે ૫છા થતાં, તેને પુત્ર તેની ગાદીએ બેઠો છે. આ પ્રમાણે વર્ષનું ગણાય છે. તેમજ ઈસુના જન્મ પછી તે બને બનાવોને આંક ૬૦ ને થતું હોવાથી ત્રણ વર્ષને કાળ ગયા પછી કોઈના મનમાં એમ વિભ્રમ થવા પામે છે, શું એક ભ્રમ અને તેમને શક ચાલુ થયો હોવાનું વિક્રમાદિત્યના મરણને અને ઈસુના સંવતના પ્રારંભને તેનું નિવારણ જણાયું છે, તે હકીકત આપણે કે ઇસુના જન્મ દિવસને કાંઈ સંબંધ છે ખરા ? તે જણાવી ગયા છીએ. આ એટલોજ ઉત્તર આપવાનું કે તે માત્ર વિભ્રમ જ છે: બન્નેને સરવાળે કરવામાં આવે તે ૫૬૪૩ તેને ખુલાસે નીચે પ્રમાણે જાણો. અથવા ૫૬૪૩=૬૦ સાઠના આંકડે પહોંચી પ્રથમ ઈસુના જન્મ સાથે વિશ્વમ તપાસી લઈએ. જવાય છે. જ્યારે બીજી બાજુ શકારિ વિક્રમાદિત્યનું ઇસુના જન્મ પછી ૩૫ વર્ષે તેમના શકનો પ્રારંભ રાજ્ય પણ સાઠ વર્ષ જ ચાલ્યું છે અને તેનું મરણ થયો છે એટલે તેમનો જન્મ તે ઇ. સ. પૂ. ૪ માં તે બન્ને વચ્ચેના અંતરનો સરવાળો કરવાથી ૪૭૦+૫૬= પરાં બાકી છે ઉપરાંત ૫૭ મા વર્ષના છેલ્લા ત્રણ માસ ૫૨૬ મહાવીર અને ઈસ વચ્ચેનું અંતર આવશે. બાકી હતા ત્યારે, એમ સમજવાનું છે. જેથી અહીં પન્ના (૭૩) ૫૬ વર્ષને સામાન્ય અર્થ કરીએ તે ૫૬ પૂરે પહેલા ત્રણ માસનાં નામ ન લખતાં, છેલ્લા ત્રણ માસનાં થઈને ૫૭ મું ચાલતું હતું ત્યારે, એમ લખાય છે. પણ અત્રે નામ લખ્યાં છે) ઈ. સ. લખવું હોય તે પ્રથમના ત્રણ માસ છે. ઈસ. પૂ. ની વાત છે. એટલે તેને અર્થ પ૬ વર્ષ લખવાં પડે.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy