SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પરછેદ ]. ચોક્કસ ગણને ૧૧૧ કાંઈ પણ ઉચ્ચારીએ તેના કરતાં તે વિષયના અભ્યા- વર્ષનું ગણવાને બદલે ૫૬ વર્ષનું છે એમ સિદ્ધાંત સીએજ અજવાળું પાડી બતાવે તે વિશેષ ઉચ્ચીત તરીકે સ્વીકારીને કામ લેવું રહે છે. ગણાશે. છતાં આપણે કાંઈક હિંમતથી કહી શકીએ ઉપર જણાવી ગયા છીએ કે પ્રત્યેક નુતન છીએ કે મિ. કનિંગહામ જેવા ઝીણવટમાં ઉતરનાર વિક્રમાને પ્રારંભ ઓકટોબરથી નવેંબરના મધ્ય અને શોધખોળના અઠંગ અભ્યાસીએ, જે કાંઇ મત સુધીમાં થઈ જાય છે અને તેને ત્રીજે એટલે પણ ઉચ્ચાર્યો હશે તે પાકી તપાસ વિના કે પિતાને માસ ચાલતું હોય ત્યારે ઈસવીના તન વર્ષને પૂરાવાની ખાત્રી થયા વિના તે નહીં જ ઉચાર્યો હોય. આરંભ થાય છે. એટલે કે જ્યારે જયારે વિક્રમવર્ષના એટલે તેમણે જે ૫૬ વર્ષનું અંતર જણાવ્યું છેપહેલા ત્રણ માસમાં બનેલી હકીકત સમય, ઈસછતાં આપણી ગણત્રીથી પા-પા નું જ આવે છે વીના શકમાં દર્શાવે છે, ત્યારે ત્યારે જૂનું વર્ષ અને તેથી છ માસ કે અડધા વર્ષને જે ફેર ગણવું, અથવા જેને ઇતિહાસકારો so many પડે છે તેનું કારણ આપણે શોધવું રહે છે. હવે years expired૧ એમ કહી બતાવે છે તે જે ૫૬ આવે છે તે તેનો અર્થ એ થયો કે, દરેક સમજવું; અને પૌષ માસ પછીના બાકી રહેતા નવ પૂર્ણકની સાથે 3 વર્ષ જોડવાનું છે. વળી આપણને માસને સમય બતાવવા માટે નવું વર્ષ ગણવું; અથવા એમ કહેવામાં આવ્યું છે કે ક્રાઈસ્ટદેવના જન્મ પછી ઐતિહાસિક ભાષામાં જેને such and such ત્રીજું વર્ષ પૂરું થઈને ચોથું ચાલતું હતું તે સમયે year current એમ કહે છે તે લખવું. ઈસવીસનની શરૂઆત થઈ છે. તે પછી ઉપરના તેજ પ્રમાણે Vice versa=ઉલટું સુલટું સમજી સૂત્રના આધારે, ત્રણના આંક સાથે 3 વર્ષને અપૂર્ણક લેવું. એટલે કે ઈસવીના શકમાં જે બનાવને સમય મેળવી, નિશ્ચયપણે તે સમય બતાવવા માટે સવાત્રણ જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીનો હોય, તેને વિકમાર્કમાં વર્ષનું અંતર હતું એમ કહેવું પડશે. અને તેમ કરીએ દર્શાવો હેય તે ત્યાં વિક્રમ સંવત “ચાલુ” લખવો, તે મિ. કનિંગહામની ગણત્રીમાં જે છ મહિનાનો અને ઓક્ટોબરથી ડીસેંબરને સમય દર્શાવ હોય ફેર આવે છે તેને ઉપાય આપણે બે રીતથી કરી તે વિક્રમ વર્ષ “જૂનું અથવા ગત” એમ લખવું. શકીએ છીએ (૧) કાં તે ઇસવીના શકના પ્રારંભને તેવી જ રીતે મહાવીર સંવતને ઈસવીસનની છ માસ આઘો લઈ જ (૨) અથવા ક્રાઈસ્ટ દેવના તારીખમાં તથા ઇસવીસનની તારીખને મહાવીર જન્મને છ માસ વહેલો ઠરાવ. એટલે કે નં. ૧નો સંવતમાં ફેરવી શકાય છે; ફેર માત્ર એટલો જ કે ઉપાય લેતાં, વર્તમાનકાળ ઈસવીસનને પ્રારંભ જે ૧લી વિક્રમ અને ઈસવીના શક વચ્ચે ૫કાનું અંતર છે અને જાન્યુઆરીથી લખાય છે તેને બદલે ૧ જુલાઈથી તેથી પ૬ અને ૫૭ નો આંક વાપરવો પડે છે તેને ગણું અને નં. ૨ નો ઉપાય કબૂલ રાખીએ તે બદલે મહાવીર અને ઈવીના શક વચ્ચેનું અંતર ક્રાઈસ્ટ દેવના જન્મ પછી વર્ષે (ત્રણ વર્ષ ને પરા (૪૭૦+૫૬) વર્ષનું હોવાથી પ૨૬ અને નવ માસે) ઈસવીસનનો પ્રારંભ થયો હતો એમ પ૨૭ ના આંકનો ઉપયોગ કરવો પડશે. તેવી જ ગણવું. કયું સત્ય છે તે સંશોધકે શોધી કાઢશે. બાકી રીતે વિક્રમ સંવત્સરને મહાવીર સંવતમાં ફેરવ જ્યાં સુધી તે બિના નિશ્ચિતપણે સાબિત ન થઈ શકે છે અથવા મહાવીર સંવતને વિક્રમમાં ફેરવે હેય ત્યાં સુધી, બેની વચ્ચેનું અંતર, હાલ તુરત તા ૫૬. તે ઉપરના જેવું તે મુશ્કેલ નથી. કારણ કે તે () A. D. દર્શાવવાને હોય ત્યારે expired (7) લખાય પણ B. c. (ઇ. સ. ૫) દર્શાવવાનો હોય ત્યારે To come' or `in store' = હવે પછી આવતું, એમ લખવું પડે. (૭૨) મહાવીર અને વિક્રમ વચ્ચેનું અંતર ૪૭૦ વર્ષનું છે અને વિક્રમ તથા ઇસની વચ્ચેનું અંતર ૫૬ છે એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy