SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પરિરછેદ ] વિશેની વિચારણા એમ છે કે (અ) ચંદ્રગુપ્ત બીજો ઉર્ફે વિક્રમાદિત્ય, ગણાય અને જેને ઈતિહાસકારોએ ઇસીથીઅન્સ જે ગુપ્તવંશી સમ્રાટ છે અને અવંતિપતિ પણ છે, તેણે તરીકે ઓળખાવ્યો છે, તેનો વિનાશ, રાણીશ્રી બળશ્રીના ઈ. સ. ૩૮૦ થી ૪૧૪ સુધી રાજ્ય કર્યું હતું અને પત્ર મૈતમિપુત્ર શાતકરણીએ કરી નાંખે છે. ૨૧ આ તેણે જ શકપ્રજાને હમેશને માટે કચરી નાંખી હતી. તે જ પ્રમાણે બે વખતે મળીને, શકપ્રજાનું નામ સુદ્ધાંત વિક્રમાદિત્યથી ખરી રીતે વિક્રમસંવત્સરની સ્થાપના ઈતિહાસમાંથી ભૂસી જઇને હમેશને માટે અદશ્ય થઈ કરવામાં આવી છે (બ) પણ હિંદી પ્રજાએ એક ગયું છે. એટલે ઈ. સ.ના ચોથા સૈકામાં શકપ્રજાનું પુનઃ તેવોજ નામધારી બીજે વિક્રમાદિત્ય, જે ઈ. સ. પૂ. અસ્તિત્વ કલ્પવું તે, વંધ્યાને પુત્ર હોવાનું કહેવા સમાન ૫૭માં થયે છે તેના નામે વિક્રમસંવત શરૂ કરાયાને ગણાય. આ ઉપરાંત બીજી તો ઘણી દલીલે ગુપ્તવંશી યશ અપ દીધો છે અને તેમ કરીને (ક) આ બે ચંદ્રગુપ્તની વિરૂદ્ધ જાય તેવી છે. પણ ઉપરના ફકરામાં વિક્રમાદિત્ય વચ્ચેનો ભેદ હિંદુ શાસ્ત્રો પૂરી રીતે પીછાણું ટકેલા શબ્દોથી તે પર હોવાને લીધે, તેની ચર્ચામાં શક્યા નથી. ઉતરવું દુરસ્ત ગણાય નહીં. એટલે સાબિત થઈ શકે [મારું ટીણ-ગુપ્તવંશી સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાનું તેમ છે કે, ગુપ્તવંશી ચંદ્રગુપ્ત બીજાને, ન કહી શકાય નામ વિક્રમાદિત્ય હતું તે ખરી વાત છે. તેમજ તેણે શકારિ વિક્રમાદિત્ય કે ન કહી શકાય વિક્રમ સંવતને અવંતિપતિ ચણવંશી ક્ષત્રપને હરાવીને અવંતિની સ્થાપી. તેમ હિંદી પ્રજાએ પિતાના ઉપકારક પુરુષને ગાદી મેળવી હતી તે પણ ખરી જ વાત છે. આ પિતાના હૃદયમાં ધારી રાખવાના કાર્યમાં ભૂલ ખાધી ઉપરથી લેખક મહાશયે તે ચ9ણવંશી ક્ષત્રપોને શક છે છે એમ પણ નહીં કહેવાય ] પ્રજ લેખી કાઢી હોય એમ સમજાય છે. પણ ઇતિહાસ (૨) એક બીજા લેખક પિતાનું મંતવ્ય નીચે કહે છે કે શક પ્રજાનું નિકંદન તે મૈતમીપુત્ર શાત- પ્રમાણે રજુ કરે છે. ર૭ This Aziz the first કરણુએજ ઈ. સ. ૭૮માં કાઢી નાંખ્યું હતું એટલે has been placed in about B. C. 58; પ્રશ્ન એ થાય છે કે, તે પછી ઈ. સ.ના ઠેઠ ચેથા and it appears therefore that the era સૈકામાં પાછી શક પ્રજા આવી ક્યાંથી ? તે લેખકનું referred to, in the Taxilla inscription કથન સાચું માનવું કે શિલાલેખની હકીકત સાચી is the Vikram era, beginning in 58 માનવી ? બાકી ખરી વાત તે એમ છે કે, ચકણ B. C., which was founded perhaps to પોતે જ શક નહોતા.૨૪ તેમ શક પ્રજાના પણ બે commemorate the accession of Aziz Is વિભાગ હતા. તેમાંની ખરી શકપ્રજાનું નિકંદન ગર્દભીલ આ અઝીઝ પહેલાને સમય આશરે ઈ. સ. પૂ. ૫૮ વંશી વિક્રમાદિત્યે ઇ. સ. પૂ. ૫૭માં કાઢી નાંખ્યું છે૫ કરાવાઈ છે. એટલે માનવું રહે છે કે, તક્ષિલાના લેખમાં જ્યારે બીજી શકપ્રજા, જે શકપ્રજાને હિંદી વિભાગ જણાવેલ સંવત, વિક્રમ સંવત છે. જેની ક્રિ સમયે અનેક રાજાઓ થયા હશે, છતાં સંભવ છે-બકે શકય અને ચકણની જાતિની સરખામણીવાળી હકીક્ત. પણ છે કે, એક એવો જ વિક્રમાદિત્ય થયું હશે કે જેણે (૨૫) જુઓ ઉ૫રમાં સપ્તમ ખંડે ત્રીજ પરિક ઉજૈનીમાંથી શાકને હાંકી કાઢયા હોય. [મારું ટીપણુ-આ પૃ. ૩૩-૩૪ ની હકીક્ત. બાબત આપણે આગળ વિચારવાની છે એટલે હાલ તુરત તે (ર૬) જુએ પુ. ૩ પૃ. ૩૬૯ ઉપર રૂષભદત્તના શાહી ઉપર કાંઈ વિવેચન કરવા જેવું રહેતું નથી.] વંશના અંતવાળું નિવેદન. (૨૩) જીઓ રણીશ્રી બળશ્રીએ કતરાવેલ નાસિકનો () જ. બે. બે'. . એ. ઓ. ૧૯૨૮ નવી આવૃત્તિ શિલાલેખ (પુ. ૩, ૫. ૨૦૨). ૫. ૩, પૃ. ૧૮ : તથા આ પરિકે આગળ ઉપર ઢાંકેલી (૨૪) જીઓ ૫, ૩, ૫ ૨૫૭ થી ૨૧૨ ઉપર નહપાનું. લીલ નં. ૧૦ જીએ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy